SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: युक्त्या न युज्यते स्थैर्य कया वैकस्वभावतः । नानाकार्यसमुत्पादः स्वात्मना चिन्त्यतामिदम् ॥ (७०) यथाऽनेकस्वभावं तत् सर्वेषां सर्वदर्शिनाम् । करोत्यनेकं विज्ञानमिदमित्थं कथं न ते ? ॥ स्थिरत्वादिसिद्धिसङ्गात् कारणात् न सङ्गतेति । आह-युक्त्येत्यादि । युक्त्या-क्रम-योगपद्याभ्यामर्थक्रियाविरोधभावलक्षणया न युज्यते स्थैर्यं भावानाम् । अत्रोत्तरम्-कया वा युक्त्या ? एकस्वभावतो भावात् नानाकार्यसमुत्पादो युज्यते स्वात्मना चिन्त्यतामिदम् । न सर्वथा तत्स्वभावभेदमन्तरेण तथाऽनेकविज्ञानजनकत्वमपि, दिगादिभेदेन तथाप्रतीत्ययोगादिति ।। ___ आह-यथेत्यादि । यथाऽनेकस्वभावं तत् कात्स्फेनैवैकत्रोपयोगमधिकृत्य सर्वेषां ... અનેકાંતરશ્મિ જ સ્યાદ્વાદી : તમારી કલ્પના અયુક્ત છે, કારણ કે જો તેવું જોવાતું હોવાથી, વસ્તુનો અનેકકાર્યજનનરૂપ એક સ્વભાવ સ્વીકારી શકાતો હોય, તો વસ્તુ સ્થિરરૂપે પણ દેખાતી હોવાથી, વસ્તુને સ્થિરરૂપે કેમ ન સ્વીકારાય? (૧૨) બૌદ્ધઃ વસ્તુને સ્થિર માનવામાં, તે વસ્તુમાં ક્રમથી કે યૌગપઘથી અર્થક્રિયા ઘટી શકતી નથી, માટે જ અમે વસ્તુને સ્થિર માનતા નથી. ચાદ્વાદીઃ જો યુક્તિથી શૈર્ય નથી ઘટતું, તો એક જ સ્વભાવી પદાર્થથી અનેક કાર્યની ઉત્પત્તિ પણ કઈ યુક્તિથી ઘટે છે ? એટલું તો તમે જાતે જ વિચારો ! આશય : પ્રત્યક્ષથી સ્થિરત્નાદિ દેખાવા છતાં, યુક્તિસંગત ન હોવાથી તમે તેને માનતા નથી તો પ્રત્યક્ષથી એક વસ્તુથી અનેકકાર્યોત્પત્તિ દેખાવા પર પણ – યુક્તિસંગત ન હોવાથી તે કેમ માની લેવાય? જો સ્તંભમાં એક જ સ્વભાવ હોય, તો પૂર્વ-પશ્ચિમ વગેરે ભેદ તેના ન પડી શકે અને આ પૂર્વમાં છે – આ પશ્ચિમમાં છે વગેરે રૂપ પ્રતીતિ ન થઈ શકે અને એટલે સ્વભાવભેદ વિના એકસ્વભાવથી અનેક જ્ઞાન પણ ન થાય.. (૭૦) (૧૩) બૌદ્ધ સ્યાદ્વાદમતે જીવ કે અજીવ રૂપ સઘળી વસ્તુ અનંતસ્વભાવી છે અને તે વિવરમ્ . 65. 'यथाऽनेकस्वभाव'मित्यादिकारिकाव्याख्याने कात्रन्नैकत्रोपयोगमधिकृत्येति । तथाहि-जीव અહીં મૂળમાં ‘વ સાતા' શબ્દ છે, તેનો અર્થ આવો લાગે છે કે, તથાદર્શનથી જ સ્થિરતાદિની (આદિશબ્દથી સ્થરત્યાદિની) સિદ્ધિનો સંગ થવાથી તમારી વાત સંગત નથી... ૨. ‘વૈ' ત વ -પાd: I ૨-૩. મનg૬ ૪. “સતા' ત ઘ-પd: “સમતા' તિ તુ પાd: I. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy