SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता (७) जिनवचनश्रवणान्नः शक्तिरपि न नास्ति तत्र तस्यैव । सद्बोधहेतुभावात् तुच्छत्वाद् वा शठोक्तीनाम् ॥७॥ १७ જીવ્યાબા * राचरित इति । हेत्वन्तरमाह- कृपातश्च - करुणातश्च । कृपायतनमेव हि शठोक्तिभिर्मोहिता जडाः कारुणिकस्य, तथास्वभावत्वादिति ॥ न शक्त्यभावे कृपामात्रेणेष्टसिद्धिरित्याशङ्क्याह- जिनवचनेत्यादि । जिनवचनस्य श्रवणात् कारणात् । नः - अस्माकमिति ग्रन्थकार आह । शक्तिरपि न नास्ति । " द्वौ प्रतिषेधौ प्रकृतमर्थं गमयतः” इति कृत्वाऽस्त्येव । तत्रेति प्रकरणकरणे तस्यैव - जिनवचनस्य सद्बोधहेतुभावात् कारणात् । उक्तं च ‘“जिनवचनात् सद्बोधो नियमाच्चिन्तामणेः सुखं यद्वत् । विंध्याप्तादनुबन्धि तद्वदिति निदर्शनं ह्येतत् ॥' <d - અનેકાંતરશ્મિ વંશજ-પૂર્વગુરુ શ્રી કુક્કાચાર્ય વગેરે દ્વારા આચીર્ણ પણ છે, તે કારણથી અને કૃપાથી=જો હું પ્રકરણ નહીં રચું, તો શઠોક્તિઓથી મોહિત થયેલા બિચારા અજ્ઞાની જીવોનું શું થશે ? એવી વિચારણાથી મને તેઓ પ્રત્યે કરૂણાભાવ પ્રગટ્યો છે. આ વાસ્તવિકતા છે કે, શોક્તિઓથી મોહિત થયેલ જીવો, તથાસ્વભાવે કારૂણિક જીવોની કૃપાનું ભાજન બને છે, તેથી તેઓ પ્રત્યેની કરુણાથી પ્રક૨ણ ક૨વાની ઇચ્છા થઈ છે, અર્થાત્ ‘અનેકાંત જયપતાકા' નામનું પ્રકરણ કરવાની ભાવના થઈ છે. * સાતમા શ્લોકનો ભાવાર્થ (૭) શ્લોકાર્થ ઃ તે વિશે જિનવચનનું શ્રવણ હોવાથી અમારી શક્તિ નથી એવું નથી, અર્થાત્ છે જ... (શ્રવણથી શક્તિ શી રીતે ?) કારણ કે જિનવચનનું જ્ઞાન એ જ પ્રક૨ણકરણનો હેતુ છે. વળી,શોક્તિઓ તુચ્છ છે. (૭) વિવેચનઃ શઠોક્તિઓથી મોહિત થયેલ જડોને જોઈને કરૂણા આવવા માત્રથી ઇષ્ટકાર્યની સિદ્ધિ ન થાય, પણ સાથે સાથે પ્રક૨ણ ક૨વાની શક્તિ પણ જોઈએ, તો તે શક્તિ કોનાથી પ્રાપ્ત થાય તે બતાવતાં કહે છે કે – તે વિશે–તે પ્રક૨ણ ક૨વા વિશે જિનવચનનું શ્રવણ હોવાથી અમારી પાસે શક્તિ નથી એવું નથી, અર્થાત્ છે જ, કારણ કે અમારી પાસે સદ્બોધ છે=વીતરાગ પરમાત્માની આજ્ઞારૂપ વચનનો સમ્યગ્ બોધ છે. પણ, તે સદ્બોધ મેળવવા માટે જિનવચનનું વિધિપૂર્વક આસેવન અત્યાવશ્યક છે. કહ્યું છે કે - Jain Education International * વિવરમ્ .. 5. તિિત નિવર્શન વિતિ । તદ્વત્-પિન્તાળિવવું થવુષ્યતે નૃત્યેન્નિવર્શન-વૃષ્ટાન્તમાત્રમ્, * કારુણિકોનો એ સ્વભાવ જ છે કે, મોહિત-મૂંઝાયેલા જીવો પર કરૂણા ઉત્પન્ન થાય... ૨. ‘વિધ્યાત્વાર્’ કૃતિ -પા: । ૨. આર્યા । ३. अत्र तु च पाठानुसारेण शुद्धपाठः संस्थापितः, पूर्वमुद्रिते તુ ‘વડુચ્યતે' કૃતિ પાો મુધ્ધ પેન તિવિત: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy