SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ (૮) તુચ્છવં પુનરસાં પ્રશિક્તિ પૂર્વસૂરિર્વિદુથા I न्यक्षेण सूक्ष्मयुक्तिभिरतिगम्भीरं स्वशास्त्रेषु ॥८॥ - વ્યારા हेत्वन्तरमाह-तुच्छत्वात्-असारत्वाद् वा कारणात् शठोक्तीनाम्-अधिकृतप्रकरणनिराकार्याणामिति ।। अनेन विषयाल्पतया सौकर्यमाह तुच्छत्वं पुनरित्यादि । तुच्छत्वं पुन:-असारत्वं पुनरासां-शठोक्तीनां निदर्शितं पूर्वसूरिभिः-पूर्वाचार्यैः सिद्धसेनदिवाकरादिभिर्बहुधा-अनेकधा न्यक्षेण-विस्तरेण सूक्ष्मयुक्तिभिः-निपुणोपपत्तिभिः अतिगम्भीरं निदर्शितमिति क्रियाविशेषणम्, तदुत्थानासम्भवपरतयेत्यर्थः । स्वशास्त्रेषु-सम्मत्यादिषु ॥ —અનેકાંતરશ્મિ ... વિધિપૂર્વક સેવાયેલ ચિંતામણિથી, જેમ નિયમા (સાનુબંધ) સુખ મળે છે, તેમ વિધિપૂર્વક સેવાયેલ જિનવચનથી, અવશ્ય સબોધ મળે છે.” એટલે જિનવચનનું જ્ઞાન એ જ અમારા માટે પ્રકરણકરણનો પ્રથમ હેતુ છે. વળી, અધિકૃત પ્રકરણથી જેનું નિરાકરણ કરવાનું છે, તે શઠોક્તિઓ તુચ્છ છે અસાર છે. શઠોક્તિઓની તુચ્છતા કહેવા દ્વારા, ગ્રંથનો વિષય અલ્પ હોવાથી તે સુકર છે, એ કહ્યું. (એ પ્રકરણકરણની શક્તિ હોવાનો બીજો હેતુ છે...) આમ, અમારી પાસે બંને હેતુ હોવાથી પ્રકરણ રચવાનું સામર્થ્ય છે જ અને એટલે પ્રકરણ રચવારૂપ ઈષ્ટસિદ્ધિ અવશ્ય થશે. - આઠમા શ્લોકનો ભાવાર્થ : (૮) શ્લોકાર્થઃ એઓનું તુચ્છત્વ પૂર્વસૂરિઓ વડે પોતાના શાસ્ત્રોમાં, વિસ્તારથી સૂક્ષ્મ યુક્તિઓ વડે અનેકવાર એકદમ ગંભીરતાથી બતાવ્યું છે. (૮) વિવેચનઃ શઠોક્તિઓ તુચ્છ હોવાથી, તેઓના નિરાકરણ માટે પ્રકરણ રચવું સરળ છે, પણ તેઓ તુચ્છ કેમ છે - તે બતાવવા માટે કહે છે કે – એઓનું તુચ્છત્વ એકાંતવાદીઓની એકાંત નિત્યાનિત્ય, સદસદ્ વગેરે ઉક્તિઓની તુચ્છતાનું (અસારતાનું) સ્વરૂપ તો પૂર્વસૂરિઓ વડે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ વગેરે મહાન શ્રતધરો વડે પોતાના શાસ્ત્રોમાં સન્મતિતર્ક વગેરે ઢગલાબંધ પોતપોતાના ગ્રંથોમાં વિસ્તારથી=સંક્ષેપમાં પતાવી દીધું હોય એમ નહીં, અને સૂક્ષ્મ યુક્તિઓ વડે વસ્તુની પરમાર્થિકતાને સિદ્ધ કરવામાં નિપુણ એવી સમીક્ષાત્મક યુક્તિઓ દ્વારા અનેકધા-અનેકવાર એકદમ न पुन: सर्वसाधर्म्यमस्ति जिनवचनचिन्तामणिसाध्ययोरर्थयोरत्यन्तभेदात् ।। ___6. तदुत्थानासम्भवपरतयेति । तासां-शठोक्तीनामुत्थानस्य-उत्पत्तेरसम्भवपरतया-अघटमानता ૨. શ્રીસિદ્ધસેનરિવારપ્રકૃતિપિરિત્યર્થ. ૨. “રા' કૃતિ -પd: I રૂ. “સોરીમા' તિ -પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy