SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ ......... (६) तस्मान् ममापि जाता शठोक्तिभिर्मोहितान् जडान् वीक्ष्य । प्रकरणकरणसमीहा पूर्वनिमित्तात् कृपातश्च ॥६॥ જ વ્યાવ્યા च किंविशिष्टमित्याह-उपायान्तरसाधकं-शीलाद्युपायान्तरनिष्पादकमुत्तमं-प्रधानं नियमात्नियमेनैतदेवं सम्यगुपायस्य उपेयाव्यभिचारात् । यस्मादेवं तस्मादित्यादि । तस्मात् कारणात् ममापि जातेति प्रकरणकारवचनमेतत् । प्रकरणकरणसमीहा, प्रकरणकरणबुद्धिरिति योगः । कुत इत्याह-शठोक्तिभिर्मोहितान् जडान् वीक्ष्य पूर्वनिमित्तात् कृपातश्चेति । इहानेकान्तात्मके वस्तुतत्त्वे एकान्तव्याजमोहनाच्छठाः एकान्तवादिनः । तदुक्तिभिः-एकान्तप्रतिपादिकाभिर्मोहितान्-अनेकान्तात्मकात् तत्त्वात् प्रच्यावितान् जडान्-मन्दमतीन् वीक्ष्य-दृष्ट्वा पूर्वनिमित्तात् अनिन्द्यमार्गप्रवर्तनादेः । प्रकरणकरणं ह्यनिन्द्यो मार्गः पूर्वगुरुभिश्च कुक्काचार्यादिभिरस्मद्वंशजै અનેકાંતરશ્મિ ... જબરદસ્ત તાકાત છે કે તે બીજા હજારો યોગોને સાધવાની શક્તિ અર્પે છે. અહીં શક્તિપદથી ઉપલક્ષણથી સાભ્યનું પણ ગ્રહણ કરવું.. અર્થાત્ અભિલષિત યોગને ઉલ્લાસપૂર્વક આરાધીને, તે જીવ, નિયમા એવી અદ્દભુત શક્તિ પ્રાપ્ત કરે છે, કે જેથી બીજા ઉપાયોને સાધવા તે સક્ષમ બને છે અને એવું સામ્ય પણ પ્રાપ્ત કરે છે કે, જેથી બીજા ઉપાયોમાં પણ એકાકારતા લાવી શકે. આ આ રીતે છે, અર્થાત્ આ ઉપાય ઉપાયાન્તરસાધક શક્તિને સાથે જ છે, કારણ કે સમ્યગુ ઉપાય, અવ્યભિચારીપણે ઉપયને લાવે જ... સારાંશ જે શિષ્ટ + આપ્ત પુરુષો વડે અનિંદ્ય હોય અને પૂર્વ ગુરુઓ દ્વારા આશીર્ણ હોય, તે બધા યોગરૂપ ઉપાયોમાંથી, જે ઉપાયમાં શક્તિ અને સામ્ય હોય, તે ઉપાયને પહેલા વિશેષથી આરાધવો, પછી તે ઉપાય – સર્વ ઉપાયોને લાવી આપવા દ્વારા - અવશ્ય મોક્ષને સાધી આપશે. - છઠ્ઠ શ્લોકનો ભાવાર્થ : (૬) શ્લોકાર્થ તેથી મને પણ, શઠની ઉક્તિઓ વડે મોહિત થયેલા જડોને જોઈને, પૂર્વનિમિત્તથી અને કૃપાથી પ્રકરણ કરવાની ઈચ્છા થઈ છે. (૬) | વિવેચનઃ જે કારણથી આવું છે, તેથી=જે યોગમાં શક્તિ-સામ્યું હોય, તે યોગને વિશેષથી આરાધવામાં આવે, તો બીજા ઉપાયોમાં પણ સમર્થ થવાય છે એવા કથનથી મને પણ=પ્રકરણનો પ્રારંભ કરવા તૈયાર થયેલા પૂજય હરિભદ્રસૂરિજીને પણ, શઠની ઉક્તિઓ વડે શઠ (લુચ્ચા) બેંક્તિ-ઓની, ઉપરથી રમણીય લાગતી પણ પરમાર્થથી તુચ્છ એવી, એકાંતને કહેનારી કુયુક્તિઓ વડે મોહિત થયેલા જડોને જોઈને અનેકાંતરૂપ તત્ત્વથી ભ્રષ્ટ થયેલા મંદમતિ જીવોને જોઈને પૂર્વનિમિત્તથી=અનિંદ્ય અને પૂર્વાચીર્ણ માર્ગ વિશે પ્રવૃત્તિ કરવાનું કહ્યું હોવાથી, “પ્રકરણકરણ' પણ અનિંદ્ય માર્ગ છે અને તે અમારા જ અહીં શઠ તરીકે એકાંતવાદીઓ સમજવા, કારણ કે તેઓ અનેકાંતરૂપ વસ્તુતત્ત્વમાં પણ એકાંતનો મોહ ઊભો કરી ખરેખર લોકોને છેતરી રહ્યા છે. १. पूर्वसंपादिते तु 'एतदेव' इति पाठ उल्लिखितः, स च न सम्यक् प्रतिभाति । अत्र तु D-प्रतानुसारेण शुद्धपाठः સંસ્થાપિતઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy