SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મથિલાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (५) स तमाराधयितुमलं यस्मादाराध्य चैनमाप्नोति । शक्त्यन्तरं ह्युपायान्तरसाधकमुत्तमं नियमात् ॥५॥ વ્યારથી ..... “પાનાહીતિયો થી વિરુદ્ધ: પ્રોરપિ | सुखित्वार्यावकल्पन्ते तत् 'सात्म्य'मिति गद्यते ॥" विशेषतः-विशेषेण तेषाम्-उपायानां दान-शील-तपः-स्वाध्यायलक्षणानां मध्ये तत्र प्रवर्तितव्यमिति ॥ किमित्येतत् ? एवमित्याह-स तमित्यादि । सः-एवम्भूतः पुमान् तम्-उपायं दानादिकमाराधयितुं-निष्ठां नेतुम् अलं-पर्याप्तये यस्माद् भवति, आराध्य चैनम्-उपायं आप्नोतिप्राप्नोति । किमित्याह-शक्त्यन्तरं ततोऽन्यच्छोभनतरम् । सात्म्यान्तरोपलक्षणमेतत् । सात्म्यान्तरं અનેકાંતરશ્મિ . પ્રકૃતિથી વિરુદ્ધ હોવા છતાં પણ, પાન-આહાર વગેરે, જેને સુખકારી લાગે છે,તે “સાભ્ય કહેવાય છે.” વિશેષાર્થઃ (૧) જે યોગે પોતાને પ્રિય અને હિતકારક હોય, તે યોગમાં તે જીવનું સામ્ય કહેવાય, અથવા (૨) જે યોગમાં પોતાની એકાકારતા રહેતી હોય, તે યોગમાં તે જીવનું સામ્ય કહેવાય. તેથી જે યોગ પ્રિય, હિતકારક, શક્તિ અનુરૂપ અને એકાકારતાકારક હોય, તે યોગ શીવ્રતયા મોક્ષરૂપ ઉપેયને સાધી આપે છે. જે જીવને વૈયાવચ્ચમાં રસ હોય, તે જીવ સ્વાધ્યાય કરવા બેસે, તો વિશેષ ઉલ્લાસ ન જાગે અને ઉલ્લાસ ન જાગે તો તે યોગ તે જીવને શીવ્રતયા મોક્ષસાધક ન બને, અને હવે તે જ જીવ જો વૈયાવચ્ચમાં જોડાઈ જાય, તો તેને ભાવવૃદ્ધિ સહજ થવા લાગે... ફલતઃ તે યોગ તે જીવને શીધ્રતયા મોક્ષસાધક બને. આમ, સ્વાધ્યાયાદિ યોગો અંગે પણ સમજવું... ટૂંકમાં, જે જીવને જે યોગમાં શક્તિ અને સામ્ય જળવાતું હોય, તે જીવને તે યોગ શીધ્રતયા મોક્ષસાધક બને છે, તેથી તેઓના=શક્તિ + સામ્યવાળા દાન-શીલ-તપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ રૂપ યોગોના મધ્યમાં વિશેષથી પ્રવર્તવું જોઈએ. - પંચમ શ્લોકનો ભાવાર્થ : (૫) શ્લોકાર્થઃ કારણ કે તે, તેને આરાધવા સમર્થ થાય છે અને તેને આરાધીને અન્ય ઉપાયસાધક બીજી શક્તિઓને નિયમો પ્રાપ્ત કરે છે. (૫) વિવેચનઃ શક્તિ-સામ્યવાળા યોગમાં પ્રવર્તવા પાછળ કારણ શું? તે પ્રશ્નનો ઉત્તર આપતાં, ગ્રંથકારશ્રી કહે છે ... કારણ કે તે=જે જીવને જે યોગમાં શક્તિ-સાભ્ય જળવાતું હોય, તે જીવ તેને-તે વૈયાવચ્ચાદિ યોગને આરાધવા સમર્થ થાય છે=અતિશય ભાવોલ્લાસપૂર્વક વિશેષથી ઉપાસના કરવા સમર્થ બને છે અને તેને આરાધીને શક્તિ-સામ્યવાળા યોગની રસપૂર્વક આરાધના કરીને, અન્ય ઉપાયસાધક બીજી શક્તિઓને નિયમો પ્રાપ્ત કરે છે તે અભિલષિત વૈયાવચ્ચાદિ યોગની એવી જ “ચિં માવ: ” વીત{{સ્તિોત્રટીજા ૨૪/૪ ૨. ‘થાવત્પન્ત' ત -પાઠ: ૨. I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy