SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता -ON 'शिवगतिनाथ' इति तु सिद्धत्वख्यापनमेतत् । महावीर इति च नाम भगवतः । यथोक्तम्"अम्मापिउसंतिए वद्धमाणे" "देवेहिं से नामे कए ‘समणे भगवं महावीरे' त्ति" । .......... ... मनेतिरश्मि ... "५० ते (१) पुस३५ छ, (२) तथास्वभावे अर्थनी वाय छ, (3) सत्याहि स्वभावो છે અને આવા શબ્દથી જ વ્યવહારની સિદ્ધિ થાય છે.” આ રીતે, શબ્દ તે સત્યાદિ ધર્મવાળો અને અર્થનો વાચક હોવાથી, તેના દ્વારા સભૂત વસ્તુનું કથન શક્ય જ છે. તેથી સર્વજ્ઞ, વીતરાગ પરમાત્માનો “સભૂત વસ્તુવાદિત્વ' રૂપ ચોથો અતિશય અઘટિત નથી. - પ્રથમ શ્લોકગત અન્યપદોનો ભાવ 'शिवगतिनाथ' में ५४थी, ५२मात्मानi सिद्धत्वस्१३५नो निर्देश यो आने 'महावीर' में ५४थी, ચરમ તીર્થકરશ્રીનો નામનિર્દેશ કર્યો, કારણ કે ચરમ તીર્થંકરનું નામ મહાવીર હતું. કહ્યું છે કે – પરમાત્માનું, માતા-પિતા દ્વારા “વર્ધમાન' એવું નામ અપાયું અને દેવો વડે ‘શ્રમણ ભગવાન મહાવીર' - એવું નામ અપાયું. પરમાત્મા રૂપ-ઐશ્વર્ય વગેરે સમગ્ર ગુણસમૂહથી યુક્ત હોવાના કારણે “ભગવાન” અને દેવાદિસંબંધી પ્રાણાંત ઉપસર્ગો આવવા છતાં પણ, જરાય ક્ષોભ ન પામતાં હોવાથી 'महावीर' छे. - અતિશયના ઉપન્યાસક્રમનું પ્રયોજન : જ્યાં સુધી રાગનો ક્ષય ન થાય, ત્યાં સુધી સર્વજ્ઞ ન બની શકાય, કારણ કે સર્વજ્ઞ તેરમે ગુણઠાણે जनाय छ, ते ५८॥ २॥नो क्षय "मावश्य छे. तेथी सौ प्रथम 'विनिर्जितराग' ५४थी पाया५म અતિશય બતાવ્યો. . * विवरणम् .. तत: किमित्याह-तेन-उक्तलक्षणेन शब्देनेह-संव्यवहारार्हजने व्यवहारसिद्धिः प्रतिनियतार्थप्रत्यायनपूर्विका इदं कुरु इदमानयेत्यादिरूपेति । ततो यतस्तथाप्रकृतेरेव शब्दोऽर्थवक्ता सत्यादिचित्रधर्मा च तत: कथं भगवति वीतरागत्वादिगुणग्रामभाजि सद्भूतवस्तुवादित्वातिशयो न घटते ? 2. “देवेहिं से नामे कए समणे भगवं महावीरे ति" । अस्यार्थ:-देवैः शक्रादिभि: ‘से' तस्य मातृपितृभ्यां व्यवस्थापितवर्द्धमानाभिधानस्य भगवत: किमित्याह-नाम-सज्ञा कृतं-विहितम् । केनोल्लेख्नेन *पायापम मतिशय भाव्या बा६४ शेष अतिशयो प्राभूत थाय छे. धुंछ ? - “चापायापगमातिशयपूर्वकत्वाच्छेषाणां ।" अटटी... १. कल्पसूत्रे पंचमे क्षणे, १०८तमे सूत्रे)। २. छाया-मातापितृसत्कं वर्धमानः । ३. निम्नलिखित-पङ्क्तिपुरस्सरः पाठोऽयम्- "सहसंमुइयाए समणे अयले भयभेरवाणं परीसहोवग्गाणं खंतिखमे पडिमाण पालगे धीमं अरइरइसहे दविए वीरिअसंपन्ने।" (सहसम्मुदितया श्रमणः अचलो भयभैरवयोः परीषहोपसर्गाणां क्षान्तिक्षमः प्रतिमानां पालको धीमानरतिरतिसहो द्रव्यं वीर्यसम्पन्नः ।) ४. 'नामं कयं'इति घ-पाठः । ५. छाया-देवैस्तस्य नाम कृतं 'श्रमणो भगवान् महावीर' इति। ६. 'शब्दार्थवक्ता' इति च-पाठः। ७. 'घटत इति छः।' इति ख-पाठः। ८. छायार्थ मूलस्थानार्थं च प्रेक्ष्यतां पञ्चमं प्रथम च टिप्पणकम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy