SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: (२) य इहानिन्द्यो मार्गो विशेषतः पूर्वगुरुभिराचरितः । तत्र प्रवर्तितव्यं पुंसा न्यायः सतामेषः ॥२॥ - વ્યારથી ___(घ) आह-एतेषामतिशयानामित्थमुपन्यासे किं प्रयोजनमिति ? उच्यते-एवमेव भावः । तथाहि-नाविनिर्जितरागः सर्वज्ञो भवति, न चासर्वज्ञस्य त्रिदशनाथास्तथापूजां कुर्वन्ति, न च तदभावे भगवान् धर्ममाचष्टे इति । प्रकारान्तरेण वंचनसाफल्यं नयपरिकल्पनाव्युदासश्च सर्वज्ञसिद्धिटीकातो विज्ञेय इति ॥ (२) इत्थमिष्टदेवतास्तवमभिधाय प्रयोजनाद्यभिधित्सया प्रसङ्गमाह-य इहेत्यादि । यः कश्चित् इह-लोके अनिन्द्यः-अनिन्दनीयो मार्ग:-पन्थास्तपःस्वाध्यायादिलक्षणः विशेषतः ... અનેકાંતરશ્મિ - (૨) જ્યાં સુધી સર્વજ્ઞ ન બને, ત્યાં સુધી ઇન્દ્ર દ્વારા, અષ્ટ મહાપ્રાતિહાર્ય વગેરે રૂપ પૂજા થતી નથી, તેથી પૂજાતિશય પહેલા “સર્વજ્ઞ’ પદથી પરમાત્માનો જ્ઞાનાતિશય બતાવ્યો. (૩) જ્યાં સુધી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજા ન થાય, ત્યાં સુધી – સમવસરણ વગેરે અવિદ્યમાન હોવાથી – પ્રભુ, ધર્મોપદેશ આપતા નથી. તેથી વચનાતિશય પહેલા “ ત્રિશ૦' પદથી પરમાત્માનો પૂજાતિશય બતાવ્યો. (૪) અષ્ટ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજા થયા બાદ, સમવસરણમાં પરમાત્મા ધર્મોપદેશ આપતા હોવાથી, સૌથી છેલ્લે “સમૂત' પદથી પરમાત્માનો વચનાતિશય બતાવ્યો. પ્રથમ શ્લોકગત વચનોની, બીજી કઈ રીતે સફળતા થાય અને તેના દ્વારા નયપરિકલ્પનાનો ભુદાસ-ખંડન શી રીતે થાય – તેનું વિસ્તારથી સ્વરૂપ સર્વજ્ઞસિદ્ધિની ટીકાથી જાણવું. આ પ્રમાણે ઇષ્ટદેવતાનું સ્તવન કરીને, હવે પ્રયોજનાદિને કહેવાની ઇચ્છાથી જણાવે છે - - દ્વિતીય શ્લોકનો ભાવાર્થ : (૨) શ્લોકાર્થ: આ જગતમાં જે પણ (તપ, સ્વાધ્યાયાદિ) માર્ગ, અનિંદનીય છે અને વળી વિશેષથી પૂર્વપુરુષો વડે આશીર્ણ છે, તે માર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, એ સજ્જનોની વ્યવસ્થા છે. | વિવેચન : અહીં જે=આ લોકમાં જે કોઈ પણ અનિન્ધ=શિષ્ટ અને આપ્ત પુરુષો દ્વારા ..............વિવરમ્ - त्याह-श्रमणोऽकस्मादेव तथाविधबहुलोकसम्मत्या गृहस्थपर्यायेऽपि लब्धश्रमणाभिधानो भगवान् रूपैश्वर्यादिसमग्रगुणग्रामयुक्तोऽसौ । किमित्याह-महावीर:-प्राणपर्यन्तप्रदायिदिव्याधुपसर्गवर्गसंसर्गेऽपि मनागप्यक्षोभन् महावीरनामा भवत्विति ।। as “નયપરિકલ્પનાબુદાસ”નો અર્થ એવો થઈ શકે કે – (૧) કોઈએ રાગી એવા પરમાત્મા માન્યા છે, તેનું વિનિનિતરીYI...'થી નિરાકરણ... (૨) કોઈ સર્વજ્ઞને માનતું નથી, તેનું “સર્વજ્ઞ...'થી ખંડન... ઇત્યાદિ રૂપે... મૂર્ખ જીવો દ્વારા થયેલ નિંદા નગણ્ય ગણાય છે, માટે જ કહ્યું કે, શિષ્ટ અને આપ્ત પુરુષો દ્વારા અનિંદનીય... ૨. “વિશેષાસાહિત્યં ત -પઢિ: ૨. ‘ટીeતોડવય' રૂતિ ઇ-પાઠ: રૂ. “છે' ત્યધ: g-૨-પ4િ: I કાકા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy