SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता रागः । द्वेषोपलक्षणमेतत् । अयमेव विशिष्यते-सर्वज्ञ इति । सर्वं-सूक्ष्मव्यवहितविप्रकृष्टं वस्तु जानातीति सर्वज्ञः । अयमेव विशिष्यते-त्रिदशनाथकृतपूज इति । त्रिदशनाथा:-इन्द्राः शक्रादयस्तैः कृता पूजा-अशोकाद्यष्टमहाप्रातिहार्यादिलक्षणा यस्य स त्रिदशनाथकृतपूजः । अयमेव विशिष्यते-सद्भूतवस्तुवादीति । सद्भूतं-यथाऽवस्थितं वस्तु वदितुं शीलं यस्य स सद्भूतवस्तुवादी । अयमेव विशिष्यते-शिवगतिनाथ इति । शिवगतेः-मोक्षगते थःतद्वशीकरणात् स्वामी शिवगतिनाथः । कोऽयमेवम्भूत इत्याह-महावीर इति । 'शूर वीर विक्रान्तौ' इति कषायादिशत्रुजयान्महाविक्रान्तो महावीरः । 'ईर गतिप्रेरणयोः' इत्यस्य वा विपूर्वस्य । विशेषेण ईरयति-कर्म गमयति याति वेह शिवमिति वीरः । महांश्चासौ वीरश्च महावीर इत्येष स्तवः । अयं च यथाभूतान्यासाधारणगुणोत्कीर्तनरूपत्वाद् भावस्तवः । तथाहि-गुणा मूला અનેકાંતરશ્મિ સત્તામાંથી સંપૂર્ણતયા ક્ષય કરાયેલા અભિવૃંગરૂપ (આસક્તિરૂપ) રાગવાળા... અહીં “રાગ' પદથી ઉપલક્ષણથી દ્વેષનું પણ ગ્રહણ કરવું... તેથી સંપૂર્ણતયા ક્ષય કરાયેલા રાગ-દ્વેષવાળા, સર્વજ્ઞ સૂક્ષ્મ (પરમાણુ વગેરે) વ્યવહિત (ભીંત વગેરેની વ્યવધાને રહેલા) અને દૂર રહેલા, ભૂત-ભવિષ્યવર્તમાનગત, સર્વ પદાર્થોને સર્વ પર્યાયો સાથે જાણનારા, દેવોના નાથ એવા ઈન્દ્ર વડે કરાયેલી પૂજાવાળા=શક્ર વગેરે ઇન્દ્રો દ્વારા કરાયેલી, અશોકાદિ અષ્ટમહાપ્રાતિહાર્ય વગેરે રૂપ પૂજાવાળા, સદ્ભુત વસ્તુવાદી યથાવસ્થિત વસ્તુનું કથન કરનારા, મોક્ષગતિના સ્વામી=મોક્ષગતિને આધીન કરવા દ્વારા સ્વામી રૂપે બનેલા અથવા મોક્ષકન્યાને વરીને તેના ભર્તારૂપ થયેલા મહાવીર પ્રભુત્ર(સૂર વીર વિક્રાન્તો એ અર્થને આશ્રયીને) કષાય વગેરે શત્રુઓને જીતવા દ્વારા મહાપરાક્રમી, (વિ ઉપસર્ગપૂર્વક ફેર વિખેરાયોઃ અર્થને આશ્રયીને) વિશેષથી કર્મોને જતાં કરનાર, અર્થાત્, ક્ષય કરનાર અથવા જેની પાસેથી કર્મો જતાં રહેનાર છે એવા મહાવીર પ્રભુ જય પામે છે–પરમાત્માનો જય થાય છે. તાત્પર્ય - પ્રભુ જય પામે છે – એ વર્તમાન અર્થ થયો, પણ વર્તમાનમાં તો પ્રભુ મોક્ષમાં છે, એટલે ભૂતકાળમાં વિચરતા હતા ત્યારે જય પામતા હતા, એ ભૂતપૂર્વનો વર્તમાનમાં ઉપચાર કર્યો છે. તે ઉપચાર બે રીતે ? (૧) ભૂતકાળમાં એટલો જય પામ્યા છે કે હજુ પણ તેનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે... (તત્કર્ષપત્ની...) (૨) તેમનો જે વિજય છે, તે ક્યારેય નાશ પામતો નથી. (પ્ર.) અથવા તો જૈન ધાતુનો અર્થ જય પામવાના બદલે “નયંતિ=સર્વાન તિ=સર્વ જીવોથી ગુણમાં અતિશાયી છે” એવો કરીએ, તો તે તો વર્તમાનમાં પણ છે જ અને એટલે તો ઉપચાર કરવાની પણ જરૂર ના રહે... ૨-૨. ‘વિશેષ્યતે' ન્યુમયત્ર -ટુ-પાઠ: રૂ. પ્રેક્ષ્યતાં નવમે પૃષ્ઠ ૪-૫. ‘વિશેષ્યતે' રૂત્યુમાત્ર ટુ-પાઠ: I ६. पाणिनीये धातुपाठे १९०२तमः १९०३तमश्च धातुः। ७. 'ईर गतौ कम्पने च' इति पाणिनीये धातुपाठे! ધાતુ: ૮. ‘વિપૂર્વી' રૂતિ પાડો ન વિદ્યતે ઇ-પુસ્તક | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy