SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ एवं च 'प्रकरणार्थपरिज्ञानपुरस्सर'मप्येतद् विशेषेण, सामान्येनान्यतो भवतीति न दोषः । अतो न 'तत्प्रतिपादनेऽपि तदाशङ्काऽनिवृत्तिरेव', सामान्येन निवृत्तेविशेषाशङ्कानिवृत्तेरप्युपायाभिधानात्, संदुपायैविशेषसिद्धेः, अन्यथा सकलव्यवहारोच्छेद इत्यलं चसूर्या, दिङ्मात्रप्रदर्शनार्थत्वादारम्भस्येति ॥ ___इह चाद्ययाऽऽर्यया इष्टदेवतास्तवमाह । तदन्याभिस्तु सप्रसङ्गं प्रयोजनादीत्यार्यासमूहसमुदायार्थः ॥ अधुनाऽवयवार्थ उच्यते-तत्र जयति विनिर्जितराग इति । अत्र जयतीति क्रिया भूतपूर्वगत्या तथोपचारत उक्ता तत्प्रकर्षफलाऽप्रच्युत्यपेक्षया वा । अनेकार्थत्वाद् वा धातूनां जयतीति किमुक्तं भवति ? सर्वान् गुणैरतिशेते । 'विनिजितः' विविधम्-अनेकै: प्रकारैः प्रतिपक्षभावनादिभिर्निराधिक्येन अपुनर्जेयतया जित:-विक्षिप्तो रागोऽभिष्वङ्गलक्षणो येन स विनिर्जित અનેકાંતરશ્મિ .... રહે, ત્યાં સુધી તેમાં પ્રવૃત્તિ કેમ થાય? ઉત્તરપક્ષઃ સામાન્યથી શંકાની નિવૃત્તિ થઈ જાય, અર્થાત્ સામાન્યજ્ઞાન હોય અને વિશેષની શંકા હોય, તો પણ પ્રવૃત્તિ થાય છે જ. જેમ ખેતી કરવાથી અનાજ ઉગે એવું સામાન્ય જ્ઞાન હોય છે, મારી ખેતીથી અનાજ ઊગશે' એવું વિશેષ જ્ઞાન હોતું નથી, શંકા જ હોય છે, છતાં ખેતીમાં પ્રવૃત્તિ થાય છે, તેમ પ્રયોજનાદિમાં પણ સમજવું... જો સામાન્ય જ્ઞાનથી પ્રવૃત્તિ નહીં માનો, તો જગતમાં ચાલતા સર્વ વ્યવહારોનાં ઉચ્છેદની આપત્તિ આવશે, કારણ કે તેનું વિશેષજ્ઞાન કોઈને હોતું નથી. - હવે વધુ ચર્ચાથી સર્યું... અહીં માત્ર દિગ્દર્શનનો જ પ્રયાસ છે... સારાંશ તેથી ગ્રંથકારશ્રી (૧) શિષ્ટ સમયપરિપાલન માટે, (૨) વિપ્નસમૂહની ઉપશાંતિ માટે, અને (૩) પ્રયોજનાદિના પ્રતિપાદન માટે ગાથાસમૂહનું પ્રતિપાદન કરે છે... તેમાં, પ્રથમ ગાથા દ્વારા ઇષ્ટદેવતાનું સ્તવરૂપ મંગળ અને ત્યારબાદ બીજી વગેરે ગાથાઓથી પ્રયોજનાદિનું પ્રતિપાદન કરશે... * પ્રથમ શ્લોકનો ભાવાર્થ : વિવિધ પ્રકારે=પ્રતિપક્ષી અનેક ભાવનાઓ વડે, અર્થાત્ (૧) ક્રોધ માટે ક્ષાન્તિની ભાવના વડે, (૨) માન માટે મૃદુતાની ભાવના વડે, (૩) માયા માટે ઋજુતાની ભાવના વડે, (૪) લોભ માટે સંતોષની ભાવના વડે... વગેરે અનેક ભાવનાઓ વડે તથા ભાવનાના પ્રતિપક્ષી ભાવોની પ્રબળતા દૂર થાય અને ફરીથી તેઓને જીતવા ન પડે તે રીતે નિઃશેષતઃ જીતાયેલા રાગવાળા પાઠ રાખવો હોય તો અર્થ આવો કરી શકાય કે – “આ પ્રયોજનાદિ માટે સાચો ઉપાય કયો અને ખોટો ઉપાય કયો, એ ભેદ જણાવાથી (ઉપાયમાં પ્રવૃત્તિ થવાથી) શંકા રહે નહીં... (પણ ઇ પાઠ વધુ ઉચિત જણાય છે.) * આ વિશે વિશદ જાણકારી મેળવવા સ્યાદ્વાદરત્નાકર વગેરે ગ્રંથોનું અવલોકન કરવું. १. पूर्वसंपादिते तु मुख्यरूपेण 'सदुपायेतरयोविशेषः' इतिरूपान्यपाठ उल्लिखितः, अत्र तु 'सदुपायैविशेष०' इति ય-પઢિ: ૨. પૂર્વસંપતિ તુ ‘ત્ની પ્રવુત્ય..' તિ શુદ્ધસંધિચ્છે: રૂ. ‘સર્વગુૌ૦' રૂતિ ટુ-પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy