________________
ઉનત ઘટા ઘર ઉનમી આયે
તાથઈ શીતલ સમીરશું વાએ અંગનિ આઈ મોર કિં ગાએ
ચાતક સવદિઈ બિરહ જગાએ. / ૫૪ | (ગા. ૫૪) સખી અને કોશાનો લઘુ સંવાદ વિરહવસ્થામાં આશાનું કિરણ પ્રગટાવે છે. (ગા. પ૭-૫૮) સબ સખિ કહઈ કાહેથી તનુ તાવઈ
સબ દિન સરીખે નહુ જાવઈ આરતિ જિનકું વિલંબ ન સહવાઈ
ઉબર પાકઈ ક્યું ખરે રહવઈ | પ૭ | કોશિ કહઈ સખિ આજુકી રાતિ
થુલીભદ સુપતિ આસે પરભાતિ દિલકા ઉલટ અંગિ ઉછાયા
યા તુ આવઈગા થૂલભદ નાહા. || ૫૮ | કોશાના વિરહની વેદનાને અભિવ્યક્તિને અંતે સ્થૂલિભદ્ર મુનિ વેશે પધારે છે. આ શુભ સમાચાર આનંદદાયક બને છે. “કાગડો' કાળો પણ મહેમાનના આગમનનો સંદેશ લાવે છે. તે સંદર્ભથી કવિ જણાવે છે કે - કાગ ઉડાતા જિનકે કાજિ સાંઈ મિલેતું દિલકું નિવાજે આજૂકા ઉલટ અંગિ ન માવઈ જ્ઞાની બિન કિહિ કહ્યા ન જાવઈ દુરા
(ગા. ૬૨) સ્થૂલિભદ્ર મુનિ કોશાને ત્યાં ચોમાસું રહે છે અને કોશાને પ્રતિબોધ પમાડી વ્રતધારી શ્રાવિકા બનાવે છે. આ રીતે “મધુરેણ સમાપયેતુ”ના ન્યાયે સ્થૂલિભદ્ર કોશાનું મિલન શાંતરસના નિઝર સમાન આનંદદાયક બને છે.
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org