SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઉનત ઘટા ઘર ઉનમી આયે તાથઈ શીતલ સમીરશું વાએ અંગનિ આઈ મોર કિં ગાએ ચાતક સવદિઈ બિરહ જગાએ. / ૫૪ | (ગા. ૫૪) સખી અને કોશાનો લઘુ સંવાદ વિરહવસ્થામાં આશાનું કિરણ પ્રગટાવે છે. (ગા. પ૭-૫૮) સબ સખિ કહઈ કાહેથી તનુ તાવઈ સબ દિન સરીખે નહુ જાવઈ આરતિ જિનકું વિલંબ ન સહવાઈ ઉબર પાકઈ ક્યું ખરે રહવઈ | પ૭ | કોશિ કહઈ સખિ આજુકી રાતિ થુલીભદ સુપતિ આસે પરભાતિ દિલકા ઉલટ અંગિ ઉછાયા યા તુ આવઈગા થૂલભદ નાહા. || ૫૮ | કોશાના વિરહની વેદનાને અભિવ્યક્તિને અંતે સ્થૂલિભદ્ર મુનિ વેશે પધારે છે. આ શુભ સમાચાર આનંદદાયક બને છે. “કાગડો' કાળો પણ મહેમાનના આગમનનો સંદેશ લાવે છે. તે સંદર્ભથી કવિ જણાવે છે કે - કાગ ઉડાતા જિનકે કાજિ સાંઈ મિલેતું દિલકું નિવાજે આજૂકા ઉલટ અંગિ ન માવઈ જ્ઞાની બિન કિહિ કહ્યા ન જાવઈ દુરા (ગા. ૬૨) સ્થૂલિભદ્ર મુનિ કોશાને ત્યાં ચોમાસું રહે છે અને કોશાને પ્રતિબોધ પમાડી વ્રતધારી શ્રાવિકા બનાવે છે. આ રીતે “મધુરેણ સમાપયેતુ”ના ન્યાયે સ્થૂલિભદ્ર કોશાનું મિલન શાંતરસના નિઝર સમાન આનંદદાયક બને છે. જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy