________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૮૩] આ લેક વિવિધ તાપથી આકુળવ્યાકુળ છે; ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિબ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિ
ગ, મરણાદિક ભય, વિયેગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરૂષ જ શરણ છે; સપુરૂષની વાણું વિના કઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરૂષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.”
“સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરૂષને જ અનુગ્રહ છે; કઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ થતી નથી, અને એ પુણ્ય પણ પુરૂષના ઉપદેશ વિના કેઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે; પણ એનું મૂળ એક સપુરૂષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સપુરૂષ જ કારણ છે આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવી આશ્ચર્યની પ્રતિમારૂ સંપુરૂષને અમે ફરી ફરી નામરૂપ સ્મરીએ છીએ.” (૨૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org