________________
[૮૨]
નિર્વાણુમા નું રહસ્ય
વચ્ચે ભેદ પડે છે. જ્ઞાની આહાર લેતા હાય છતાં લેતા નથી, ખેલતા હોય છતાં ખેલતા નથી એ આદિ પ્રકારની વાત સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ ત્યાં રહસ્ય એ છે કે જ્ઞાનીને તે તે ક્રિયાઓમાં પ્રીતિ કે આસક્તિ નથી પણ પૂ કાંના ઉદયના ધક્કાથી તે પ્રવન થાય છે.
હવે આ છઠો ખેલ પ્રથમના બે ખેલને કેવી રીતે ઉપકારી થાય છે તે જોઇએ. પાંચમા ખેલમાં જે ગુણા સત્પુરૂષની મુખાકૃતિ પર અંકિત થવાનું જણાવ્યુ હતુ, તે ગુણાના કારણે તેમની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ બીજા જીવાની પ્રવૃત્તિ કરતાં જુદી પડે છે અને તેથી રહસ્યયુક્ત અદ્ભુતતા લાગે છે; અને તેને લઇને સત્પુરુષ પ્રત્યે અહેાભાવ વધતાં ભક્તિ પણ લીનતા પ્રત્યે દોડે છે; વળી રહસ્ય જાણી તે પરનુ` નિદિધ્યાસન તેની ઉદાસીનતાના ક્રમમાં વધારો કરે છે. સત્પુરૂષની જેવી વિદેહી દશા છે અથવા તેમનુ' જેવુ... જળકમળવત્ અલિપ્તપણાથી રહેવું છે, તે પ્રાપ્ત કરવા ચેાગ્ય ઉચ્ચ દશા પ્રત્યે તેનુ શિષ્યનું કે મુમુક્ષુનું અંતર વલણ થાય છે. તેને પુરૂષા` વેગ ઉપાડે છે ને તેના ફળરૂપ ઉદાસીનતાના વમાનપણાને પામે છે. આ પરથી આ બેલની સામર્થ્યતા અને ઉપયોગિતા કેટલી છે તે સ્પષ્ટ સમજાશે.
(૭) તેઓએ સમ્મત કરેલું સસમ્મત કરવું, પ્રથમના છ ખેલને મમ સમજ્યા પછી ક્રમમાં આ સાતમે છેલ્લા અને કળશરૂષ બેલ સડતાએ આવે તે લક્ષમાં લેવું અઘરૂ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org