________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૭૯ ] ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે.”
(વર્ષ ૨૬, પત્રાંક ૪૨૫) અમે તે તે ઉપાધિ જેગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ અને તે તે જગે હૃદયમાં અને મુખમાં મધ્યમ વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ. સમ્યકૃત્વને વિષે અર્થાત્ બેધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બેધનાં વિશેષ પરિણામને અનવકાશ થાય છે, એમ તે સ્પષ્ટ દેખાય છે અને તેથી ઘણુવાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતે હતે.”
| (વર્ષ ૨૬, પત્રાંક ૪૬૫) પૂર્ણ જ્ઞાની શ્રી ત્રિષભદેવાદિ પુરૂષને પણ પ્રારબ્ધોદય ભગવ્યે જ ક્ષય થયું છે, તે અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવું જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળ છૂટવાની કામના થઈ આવે
(વર્ષ ૨૭, પત્રાંક ૫૮૬)
“ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય
(વર્ષ ૨૯, પત્રાંક ૬૭૦) અવિષમ ભાવ વિના અમને પણ અબ ધાણ માટે
--
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org