________________
નિવાણમાર્ગનું રહસ્ય
[૭૭ આત્મા બ્રહ્મસમાધિમાં છે. મન વનમાં છે. એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ કિયા કરે છે.”
(વર્ષ ૨૪મું, પત્રાંક ૨૯૧)
- “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. કઈ એવા પ્રકારને ઉદય છે કે અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએચિત્તને પણ ઝાઝો સંગ નથી. આત્મા આત્મભાવે વતે છે. સમયે સમયે અનંત ગુણવિશિષ્ટ આત્મભાવ વધતે હેાય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, અથવા કળી શકે તેવાને પ્રસંગ નથી.” (વર્ષ ૨૫મું, પત્રાંક ૩૧૩)
ચે તરફ ઉપાધિની વાલા પ્રજવલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે.”
(વર્ષ ૨૫, આંક ૩૨૪) આ કામ પછી “ત્યાગ’ એવું અમે તે જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે; એટલી આશ્ચર્ય વાર્તા છે.”
(વર્ષ ૨૫, આંક ૩૩૯)
- “અમે તે પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વતી એ છીએ. તથાપિ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org