________________
[G॰ ]
નિર્વાણમા નું રહસ્ય
આત્મામાંથી નીકળતા ભાવાને ભાષામાં ઉતારવા માટે શબ્દે શેાધવા પડતા નથી. કેવળ અનુરૂપ અને યોગ્ય શબ્દો સ્વયં હાજર થઈ વાણીરૂપે ગેાડવાઇ જાય છે. અધ્યાત્મ જેવા કડિનમાં કઠિન વિષયને આત્મત્વ પ્રાપ્ત અનુભવી મહાપુરૂષ ભાવસભર અને ગૂઢ રહસ્યથી ભરપૂર વચનામાં સહજતાએ ઉતારી શકે છે. કાંય ક્ષતિ, દોષ કે ન્યૂનાધિકતા દેખી શકાતાં નથી.
ત્રીજા ખેલમાં સત્પુરૂષોનાં ચરિત્રનું સ્મરણ કરવાનું કહ્યું. ત્યાં સુખદુ:ખનાં નિમિત્તો કેઈ વખતે અતિ વિષમ હોવા છતાં તેમના આત્મભાવની સ્થિરતા આદિ ગુણા જાણી શકાય છે. તેની સ્મૃતિ પાતાને પ્રાપ્ત થતા હષ શેકના પ્રસગાએ લેવાના બાધ કર્યાં; ચેાથા ખેલમાં સત્પુરૂષોનાં લક્ષણનુ ચિંતન કરવાના ઉપદેશ આપ્યા; ત્યાં ચરિત્રા દ્વારા જાણેલાં લક્ષણા એટલે ગુણા, જેવા કે સમતા, શાંતિ, કરુણા, ક્ષમા, ધીરતા, વીરતા, નિસ્પૃહતા, નિલેૉંભતા, નમ્રતા, સરળતા આદિને અતરગમાં તેની પ્રાપ્તિ અર્થે ચિંતવવાનું કહી બતાવ્યું; પાંચમા એલમાં સત્પુરૂષોની મુખાકૃતિનુ હૃદયથી અવલેાકન કરવા ધ અર્થ સૂચવ્યું; ત્યાં જે ગુણા સત્પુરૂષોને વિષે વિદ્યમાન હોવાનું જાણ્યું હતું; તે ગુણેા સત્પુરૂષની મુખાકૃતિને વિષે પ્રતિબિંબિત થતા હોવાથી, તેમની મુખમુદ્રાનુ હૃદયથી અવલોકન કરવાનું કહ્યું. જેથી પાતાની ચેાગ્યતાનુસાર તે ગુણાને જાણી શકાય. અને હવે આ છઠ્ઠા ખેલમાં તેવા ગુણૈાથી સુથેભિત સત્પુરૂષની મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કેવી હોય, તે તીક્ષ્ણ બુદ્ધિએ નજરે જોઇ, તેના પર વિચાર કરી, તે પ્રવૃત્તિની ભીતરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org