________________
[ ૬૮ ]
નિર્વાણમા નું રહસ્ય પણ સત્તુળ જ્યંતિ સમાન જોવામાં આવશે અને તે વેળા ચિત્રપટની આસપાસની ભૂમિનુ ક્ષેત્ર સામાન્ય તેજવાળુ હશે.... આ વગેરે દક્ષે જોતાં આનન્દ્વ ઉપજશે. આંખ અધ થતાં, સ્થિરતા હશે તે મનેાચક્ષુ સામે રગબેર’ગી વાદળાંએ પસાર થતાં, અથવા ઊંચે ચઢી વિખરાતાં નીરખવામાં આવશે. વાદળાંના રંગ, પીંળેા, વાદળી, જાબુડીયા, આછે લાલ કાળી છાંટવાળા દેખાશે. પ્રત્યેક રંગને પરમા રહસ્યયુક્ત છે. જેનું વિવેચન અથવા સમજણ માટે અત્ર જણાવવું આવશ્યક નથી.
આ અભ્યાસ પછી ચિત્રપટની સહાય વિના ભાસ કે સ્વપ્નમાં સત્પુરૂષનાં દર્શન કરવાના અલભ્ય લાભ થશે. આ દર્શનનું ફળ અદ્ભુત અને પરમ ઉપકારી છે.
આ ખેલમાં આ ભાવના ગર્ભિતપણે નિર્દેશ કરી પરમ કૃપાળુ દેવે અસીમ ઉપકાર કર્યાં છે; અને તેનુ ફળ પ્રથમના એ એલન ઉત્તેજક છે.
( ૬ ) તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્ચા ફરી ફરી નિદિધ્યાસન કરવા.
આ ખેલ ઘણા ગભીર, સામાન્ય જીવથી તેમાં રહેલ 'તર્યંત ભાવા ન સમજી શકાય તેવા કઠણુ, છતાં સુંદર ઉપકારી ભાવસભર છે. સત્પુરૂષના ત્રણે યાગની પ્રવૃત્તિના ગમાં સ્થિત આશ્ચર્યકારક રહસ્ય જાણવાં આળખવાં માટે એક તા પેાતાની મુમુક્ષુપણાની ભૂમિકા ઊંચી જોઇએ અને બીજુ તેમના સત્યમાગમ ફરી ફરી થવા જોઇએ. ભૂમિકા
.
Jain Education International
:
For Personal & Private Use Only
www.jainelibrary.org