________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૬૭] પ્રેમ વૃદ્ધિ પામે છે અને તેથી કરીને ભક્તિલીનતા તરફ આગળ વધી સ્વકલ્યાણના અંશે વિશેષતાએ પ્રગટે છે.
વળી આ બેલમાં પ્રાથમિક ભૂમિકામાં સ્થિત તથા પરમાર્થના રૂચિવંત એવા જીવને માટે આત્મવિકાસ અર્થે વિધિવિધાનને ગુપ્તપણે નિર્દેશ છેઅને તે આ પ્રમાણે સમજાય છે.
પિતાના ઉપકારી અને ઈષ્ટ સપુરૂષના ચિત્રપટ સન્મુખ સંસારના સર્વ ભાવેથી ઈચ્છિત સમય પર્વત વિરામ પામીને ચિત્તની સ્થિરતા લાવીને સ્થિર આસને બેસવું. સપુરૂષના ચક્ષુમાં પિતાની દષ્ટિને સ્થાપના કરી હૃદયથી એટલે અંતરના પ્રેમપૂર્વકના નિર્મળ ભાવથી અવલોકન કરવું, ચિત્તમાં વિચારે કે વિકપ ઊઠે તેને ઉપશમ કરવા એટલે તેના પર મનન ન કરતાં તેને દષ્ટ, જ્ઞાતા કે સાક્ષી તરીકે રહેવાને પુરૂષાર્થ કરે. તેમ છતાં વિક૯પ હઠ કરીને આવે અને અકળાવે તે
શાંતિ” શબ્દ માત્ર મનમાં બેલવે, તેથી વિકપનું બળ તૂટશે અને તેની નિરાધાર સ્થિતિ થતાં સ્થિરતા આવશે. છેડા દિવસના અભ્યાસથી સફળતા મળતી દેખાશે. અભ્યાસથી સર્વ સિદ્ધિ છે.
સ્થિરતા આવ્યથી આત્મામાં કોઈ પ્રકારે સમતા અનુભવાશે, તેની સાથે તે સ્થિરતાના જ કારણે ચમત્કારિક પરિણામે આવવા શરૂ થશે. ચિત્રપટની ચારે કિનાર સેનેરી પીળા રંગવાળી અથવા વેત રંગથી પ્રકાશિત દેખાશે. પછી ચિત્રપટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org