________________
નિર્વાણમા નુ રહસ્ય
[ ૬૩ ]
જાણુવા ઉપરાંત તેની જમણી તથા ડાબી અને બાજુમાં રહેલ વસ્તુઓ જાણી દેખી શકે છે; જેમ આત્મામાં તેજ છે, તેમ ચક્ષુમાં પણ છે. ( આત્માના અસ્તિત્વથી જ ચક્ષુ તેનું કા કરી શકે છે તે વાત લક્ષમાં છે. ) આ રીતે ચક્ષુ આત્માનું પ્રતીક હાવાથી, આત્માના ગુણેા (તથા દોષો) ચક્ષુમાં પ્રતિબિંબિત થાય છે. આત્માના ગુણ્ણા વિશેષ વિશેષ પ્રગટતા જાય છે તેમ ચાલુમાં તેજ અબાર પ્રકાશિત થાય છે, ચક્ષુમાંથી તેજ કિરણા પ્રવાહરૂપે છુટે છે; ચક્ષુ, ડોળા, પોપચાં અને આસપાસના ભાગા સુંદર, સુરમ્ય, કોઈ કાળી છાંટ કે કાળા ડાઘ વગરનાં હોય છે; સ રેખાએ સુવ્યસ્થિત, સુશોભિત અને જાણે સ્મિત કરતી હેાય તેવી સુસ્પષ્ટ ભાસે છે; ચક્ષુ પર ષ્ટિ સ્થાપન કરતાં જ, તે આકર્ષાય છે, ખેંચાય છે, કહેા કે નજરાય જાય છે. તેથી બરાબર ઉલટુ આત્મામાં દોષો વધે ત્યારે અને છે; બધું બેડોળ, અરમ્ય; કાળી છાંટ કે કાળા ડાઘ સંયુક્ત હાય છે; તેવાં નયન પર નજર મિલાવતાં દૃષ્ટિ ખેચી લેવાનું દિલ થઈ આવે છે.
સત્પુરૂષનાં ચક્ષુમાં તેમના આત્મિક ગુણા પ્રકાશિત થયા હાય છે, તેથી તેમાં પ્રકાશિત તેજ અને તેજકિરણાના વહેતા પ્રવાહુ જોવા મળે છે; સત્પુરૂષ જ્યારે વાણી પ્રકાશતા હાય છે ત્યારે ઘણીવાર મુખમાંથી તેજના ફુવારો ઊડતા હોય છે, જે બધું માત્ર સમ્યક્ શ્રદ્ધાવાન ઉત્તમ મુમુક્ષુ જોઈ શકે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, આળખે છે, અને ભજે છે, તે જ તેવા થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે. જે વાસ્તવ્ય
((
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org