________________
[ ૬૨ ]
(પ) સત્પુરૂષાની મુખ કૃતિનું હૃદયથી અવલેાકન કરવું.
નિર્વાણમા નુ` રહસ્ય
આ પાંચમાં ખેલમાં સત્પુરૂષોના ચરિત્રમાં સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિના પ્રસંગો, પરિષદુ ઉપસર્ગો આદિના પ્રસંગા ઉપરાંત તેમનાં અંતર્ ચારિત્રની ઝાંખી કરાવે એવા બાહ્ય ચારિત્રનુ' વર્ણન કરવામાં આવ્યુ હાય છે; તેના પરથી તેમનાં લક્ષણેા(ગુણે!)નુ જ્ઞાન થાય છે. તે ગુને પ્રભાવ એટલા પ્રભુત્વવાળા હાય છે કે તેની સ્પષ્ટ છાપ તેમની મુખાકૃતિ પર અંકિત થયા વિના રહી શકતી નથી. વળી તે ગુણાની સુવાસ ચેાતરફ પ્રસરે છે અને પાસે વસતા યેાગ્ય મુમુક્ષુઓ તેના અનુભવ કરી શકે છે.
મુખના કયા ભાગમાંથી ગુણાના પ્રવાહ મુખ્યપણે વહેત હશે અથવા ગુણાનું પ્રભુત્વ કયા સ્થાને અધિકતાએ સૃષ્ટિ ગોચર થતું હશે ? એ પ્રશ્નના ઉત્તરમાં એકદમ કહી શકાય કે ચક્ષુમાં ચક્ષુની રચના જ અદ્ભુત છે; તેને આરસીની ઉપમા આપી છે તે એટલા માટે કે જેમ આરસીને વિષે પદાર્થ પ્રતિબિંબિત થાય છે તેમ ચક્ષુને વિષે છે, પરંતુ તેથી વિશેષ સમજવા જેવી વાત તો એ છે કે ચક્ષુ એ આત્માનુ· પ્રતીક છે; જેમ આત્માનું કાર્યં જ્ઞાનદન કરવાનું છે, તેમ ચક્ષુનુ પણ રૂપર`ગ જોવા જાણવાનું કાર્ય છે, જેમ આત્મા ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ કાળનું જ્ઞાન કરી શકે છે, તેમ ચક્ષુની દૃષ્ટિ સન્મુખ હાવા છતાં, તે સન્મુખ સ્થિત પદાર્થોં જોવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org