________________
[૫૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય ક્રોધ જાય, માનને જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી પરમાર્થરૂપે જ હોય છે.”
( ઉપદેશ છાયા-૧૦ ) જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે; શુષ્ક જ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ જે પૂર્વાપર અવિરોધપણું તે શુક જ્ઞાનની વાણીને વિષે વર્તવા ગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી, અને તેથી ઠામ ઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.” *
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હેય અને માત્ર તેની મુખ વાળુ રહી હોય તે પણ વર્તમાનકાળે જ્ઞાની પુરૂષ એમ જાણું શકે કે આ વાણી જ્ઞાની પુરૂષની છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પિઠે અજ્ઞાની-જ્ઞાનીની વાણુને વિષે આશય ભેદ હોય છે.” (૬૭૯)
અડ્ડીં સુધી સંપુરૂષ કે જ્ઞાની પુરુષનાં શેડાં લક્ષણો જોયાં તેમાં ચૈતન્યમય ચિત્તની દશા, આત્મામય ઉપગ અને અદભુત તથા અપૂર્વ કથન, એકાંત ઉપકારી અને હિતકારક વાણી એ આદિ મુખ્યતાઓ હતાં તે ઉપરાંત કૃપાળુદેવનાં બીજા વચનો જોઈએ.
જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં અભેગી જેવા હતા, તે અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org