________________
નિગ્રંથ મુનિએ
ભગવાનના વાનની ભક્તિમાં
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૫૩] માટે ને વિતરાગ દશામાં જવા માટે તથા પુરૂષની ભક્તિમાં લીન થવા માટે પુરૂષનાં ચરિત્રનું સ્મરણ ઉત્તમ નિમિત્ત છે, તે સહજ વિચારથી દષ્ટિમાં આવવા ગ્ય છે. સર્વ સત્પુરૂષે પણ તે જ ભક્તિમાર્ગ આરાધીને રવાભદશાને પામ્યા હતા, પામે છે ને પામશે.
“આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણે એવા જ છે.” (ર૭૮) (૪) પુરૂષનાં લક્ષણનું ચિંતન કરવું
આ ચેથા બેલમાં પુરૂષનાં લક્ષણનું ચિંતન કરવાનું કહ્યું. જે વડે વસ્તુ કે પદાર્થ ઓળખાય તેને લક્ષણ કહે છે. લક્ષણ એ ગુણ પણ છે, પણ તેની વિશેષતા એ છે કે તે અન્યમાં હોતું નથી. જેમ જીવનું લક્ષણ ઉપગ છે, એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદકતા છે અને તેના થકી તે અજીવથી સ્પષ્ટ ભિન્ન પડે છે. એટલે ચેતન પગલાદિ અચેતન પદાર્થથી નિઃશંક જુદો સમજાય છે, તેમ સંપુરૂષ કે જ્ઞાનીપુરૂષ પિતાનાં લક્ષણોથી અજ્ઞાનીથી જુદા પડે છે.
સપુરૂષને નિશદિન આત્માનો ઉપગ રહે છે, તેમનું અદ્ભુત કથન અનુભવમાં આવે તેવું હોય છે, તેઓ જે કહે તે પરમાર્થ સત્યરૂપ જ હોય છે. . - “સપુરૂષે તેમના લક્ષણથી ઓળખાય, તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હેય, તેઓ કેને જે ઉપાય કહે, તેથી
આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org