SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૫૧] પર આરૂઢ કરે છે અને પછી આત્માની પરમ શીતળ અમૃતધાણ વરસાવી, ઉપગને સ્વભાવમાં સ્થિર કરી, ક્ષેપક શ્રેણી માંડી બે ઘડીમાં કેવળી થઈ, છેલ્લું અગી ગુણસ્થાનક પૂર્ણ કરી પરમ શુદ્ધ થઈ સ્થિર થાય છે. મુનિવરના અંતરમાં નહોતે ભય કે ક્રોધ, નહોતે વૈર કે વેદનાને ભાવ. એ ભગવંત તે કેવળ સમતારસના યેગી અને આત્મરસના ભેગી હતા. પવિત્ર પુરૂષનાં આવા અદ્ભુત ચરિત્રેનું સ્મરણ કરવાથી મુમુક્ષુજનેને દુઃખને સમયે સમભાવે રહેવા માટે પ્રેરણાબળ મળે છે અને ઉદાસીનતાના કમ પર આગળ ને આગળ ડગ ભરવાનું બની શકે છે. આ દષ્ટાંતે પરથી એ પણ સમજાશે કે “શાતા અશાતાને ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણેને ગવેષતા એવા તે મહતુ પુરૂષને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્ય વૃત્તિ ઉદ્દભવતી કે શાતા કરતાં અશાતાને ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે.” (૧૩) વળી તેના પરથી ઉત્તમ બોધ એ મળે છે કે – - “ઉપગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્માણ શરીરથી પણ ભિન્ન અવલકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy