________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૪૫] મેક્ષાભિલાષ પ્રબળપણે વતે છે, તેને પૂર્વના મહત્વ પુણ્યના ઉદયે પિતાના માટે એગ્ય એવાં પુરૂષ કે જ્ઞાની પુરુષને સમાગમગ આવીને મળે છે. તેમનામાં જ શ્રદ્ધા પ્રતિતી આવે છે અને તેમના એકને સહજતાએ પણ નિશ્ચયપણે આશ્રય કરે છે, તેથી તેને અન્ય વિકલ્પમાં પડવાને સંભવ ઉભો થતો નથી.
આટલું પ્રાથમિક કહ્યા પછી આ ત્રીજા બેલના ભાવ તરફ વળીને જોઈએ કે તે પ્રથમના બે બેલને કેવા પ્રકારે ઉપકારી થઈ સહાયભૂત થાય છે.
પ્રથમના બેલમાં નિરંતર ઉદાસીનતાને કમ સેવવાને આદેશ આપ્યું, એટલે સુખ દુઃખ, સંગ વિયેગ, લાભ અલાભ, જય પરાજય, સંપત્તિ વિપત્તિ આદિને પ્રસંગોએ આકુળતા વ્યાકુળતા કે હર્ષ શેક થવાથી આત્મા અસ્થિર પરિણામી થાય છે, તે અસ્થિર પરિણામે ઘટતા જાય, સ્થિરતા તરફ જઈ શકાય એવા પુરૂષાર્થમાં જવું તે ઉદાસીનતાના ક્રમનું સેવન છે. તેમ થવા માટે સંપુરૂષની ભક્તિમાં લીન થવાનો આત્માને પ્રયાસ છે કે કાર્યકારી થાય છે, તે પણ જીવની નિર્બળતાને કારણે પુરૂષનાં ચરિત્રનું અવલંબન લેવું જરૂરી થાય છે અને તે લેવાથી આત્મામાં બળને સંચાર થાય છે અને સ્થિર રહેવાનું સુલભ બને છે, તે કેવી રીતે તે જોઈએ.
દરેક જીવના જીવનમાં શાતા અશાતા વેદનીય કર્મોને ઉદય આવે છે, ક્યારેક તીવ્રપણે તે ક્યારેક મંદપણે. શાતાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org