________________
[૪૦]
નિર્વાણમા નું રહસ્ય
જ્ઞાની પુરૂષના ચરણમાં મનનુ સ્થાપન થવુ' પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વ તાથી, તે વચનના વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ ષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. ” (૫૭૨)
99
જ્ઞાનમાર્ગના આગ્રહીને તેના આગ્રહ અને ભ્રમ ટળે તે બતાવનાર વચનો, પૂજ્ય મહાત્મા ગાંધીજીના પ્રશ્ન “ અભણને ભક્તિથી મોક્ષ મળે ખરો કે?” તેના ઉત્તરરૂપે છે તે અહીં ઉતારીએ છીએ.
“ ભક્તિ જ્ઞાનના હેતુ છે, જ્ઞાન મેાક્ષનો હેતુ છે, અક્ષરજ્ઞાન ન હેાય તેને અભણ કહ્યો હાય, તે તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભિવત છે એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના મળે જ્ઞાન નિર્માળ થાય છે, નિર્મળ જ્ઞાન મેાક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સથા મેક્ષ હાય એમ મને લાગતુ નથી; અને જ્યાં સ`પૂર્ણ જ્ઞાન હેય ત્યાં સર્વાં ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મેાક્ષના હેતુ છે તથા તે જેને ન હેાય તેને આત્મ જ્ઞાન ન થાય એવા કાંઈ નિયમ સભવતા નથી. ” (૫૩૦)
ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તે પછી તેને પ્રાપ્ત કરીને શું કરવુ` છે ? જે અટકયુ' તે ચેાગ્યતાની કચાશને લીધે; અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખેા છે તેને લીધે જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બેધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી તે પરમ ફળ છે. ” (૨૬૩)
''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org