SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમા નું રહસ્ય [33] ઉદાસીનતા અને વીતરાગતા. પહેલુ' બીજાનુ' કારણુ છે અને આજી ત્રીજાનુ` કારણ છે, માટે જ અહીં પરમ કૃપાળુ દેવે નિર'તર ઉદાસીનતાના ક્રમ સેવવા એ ઉપદેશ કર્યાં. હવે આ વૈરાગ્ય એટલે જ સંસાર પ્રત્યેના અરૂચિભાવ અથવા અનાદિની સ’સારસુખ પ્રત્યેની વાસનાનુ' મંદપણુ', જેને શાસ્ત્રીય ભાષામાં નિવેદ” કહે છે. અને આ કહી તેવા પ્રકારની વાસનાનુ મંદ થવાનું કારણ ખીજા કોઈ સાચા વાસ્તવિક સુખ પ્રત્યેનું લક્ષ અને શ્રદ્ધા છે, જે સત્પુરૂષના સમાગમે અને ઉપદેશ વનાના શ્રવણથી આવે છે. પરમ કૃપાળુએ બીજા ખેલમાં સત્પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવાનું કહ્યું, ત્યાં પ્રથમ તે તેમની સાચી ઓળખાણ થાય અને શ્રદ્ધા આવે કે આ પુરૂષ સાચા છે અને પછી તેમનાં વચનાની પ્રતીતિ થાય કે સ`સારસુખની માન્યતા છે તે બ્રાંતિ છે અને જે આત્મિક સુખ છે તે સત્ય છે, આથી અત્યાર પર્યંતના આત્માના પરિભ્રમણ માટે ‘અનુકપા’ આવે અને છૂટવાના ભાવ થાય અર્થાત્ મેાક્ષની અભિલાષા પ્રગટે તે સવેગ 5 છે. આમ આ બે એલમાં સમ્યક્ દશાન પાંચે લક્ષણા ગુપ્તપણે સમાવેશ પામે છે. તેથી આ ધ કેવળ શાસ્ત્ર અનુસાર છે અથવા જે તીર્થંકર પ્રભુએ ધર્મ પ્રરૂપ્યા છે, તે જ છે, કાંઈ ફરક નથી, ન્યૂનાધિકતા નથી. • શ્રી જિનદેવે સમ્યક્દન, સમ્યક્જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને મોક્ષમાગ કહ્યો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તેા અજ્ઞાન ટાળી રાગ દ્વેષના ક્ષય કરવા તે મેાક્ષના માગ છે. તે ઉપાયને અત્રે પ્રથમના એ એલથી જણાવ્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy