________________
[ ૨૬ ]
નિર્વાણુમા નું રહસ્ય
હાય અને સાતમા ગુણરથાનમાં પ્રવેશ કરવાની તૈયારીમાં હાય અથવા સાતમામાં પ્રવેશ કર્યાં હોય અને આગળના વિકાસ સાધ્યા ન હોય તે જ્ઞાની પુરુષ, પરમકૃપાળુ દેવનાં વચનામૃતની અંદર જ્યાં જ્યાં જ્ઞાની અથવા જ્ઞાનીપુરુષ, શબ્દ વપરાયા છે ત્યાં ત્યાં તે અહીં જણાવ્યા તે અથ માં છે : ચેાથા અથવા પાંચમા ગુણસ્થાને વતા જ્ઞાની સ'અ'ધની વાત સમજવી.
એવા સત્પુરૂષ કે જ્ઞાની પુરૂષની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
પરમ કૃપાળુ દેવે આદેશ આપ્યા કે “ બીજુ કંઈ શેાધ મા, માત્ર એક સત્પુરુષને શેાધીને તેનાં ચરણ કમળમાં સર્વ ભાવ અણુ કરી દઈ વાઁ જા. પછી જો મેાક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.... એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સ ઈચ્છાને પ્રશ'સવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ. ” ( ૭૬ )
અહીં જે શેાધવાનું કહ્યું તે વન, ઉપવન, જગલ કે ગિરિ ગુહામાં ભમી ભમીને શેાધ કરવાનુ નથી કહ્યું અને તેમ થઈ શકવું કે થવું અત્યંત કઠણ છે. વળી એવા સત્પુરુષ કે જ્ઞાની પુરુષ પૂના પ્રારબ્ધાદયે ગૃહસ્થદશામાં હાય તા તે કાય અત્યંત અત્યંત કઠણ બની જાય છે. તેથી અહીં જે શેાધ કરવા માટેના આદેશ છે તેના અર્થ એમ જણાય છે ને ઘટે છે કે તેવા તથારૂપ પુરૂષની પરિચયથી ઓળખાણુ કરવી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org