________________
[ ૨૫ ]
નિર્વાણુમાર્ગનું રહસ્ય હવે જ્ઞાની પુરૂષ સંબંધે કહેલાં વચને જોઈએ.
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે” તે જ્ઞાની પુરૂષ, (૧૪)
“આત્માને વિષે વતે છે એવા જ્ઞાની પુરુષ સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તે એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત દેહાદિને વિષે અપ્રતિબદ્ધ છે. સુખદુઃખ હર્ષ શેકાદિને વિષે અપ્રતિબદ્ધ છે એવા જે જ્ઞાની તેને કેઈ આશ્રય કે અવલંબન નથી. તેને સાતા અસાતામાં કંઈ કઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી, તે બંનેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે.” (૩૭૩) “મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. સકળ જગત તે એકવન્, અથવા રવપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.”
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર) સપુરૂષ અને જ્ઞાની પુરુષ વચ્ચે જે ભેદ છે તે માત્ર મેહનીય કર્મના ક્ષપશમની તરતમતાને લીધે ઉત્પન્ન આત્મદશાની અપેક્ષાએ છે. સાતમા ગુણસ્થાને ઠીક આગળ વધી સત્પષનું પદ પ્રાપ્ત કરે ત્યારથી કેવળી થાય ત્યાં સુધીની દશામાં સ્થિત એ સર્વ પુરુષ કહેવાય છે. છઠું ઉત્કૃષ્ટ પહોંચ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org