SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] નિર્વાણુમા નું રહસ્ય ઉપરનાં સં વચનેને પક્ષપાત રહિતપણે, પૂર્વે બધાચેલ આગ્રડના ત્યાગ કરીને, નિળ ચિત્તથી વિચારતાં સિદ્ધ થશે કે આત્મ કલ્યાણ અર્થે પ્રત્યક્ષ, વિદ્યમાન, દિવ્ય મૂર્તિ દેહધારી ભગવાનરૂપ સત્પુરૂષ કે જ્ઞાની પુરૂષને સમાગમ યાગ જરૂરી છે અને તેમની ભક્તિ પરમ આવશ્યક છે. એવા રૂડા પુરૂષના પ્રત્યક્ષ સમાગમ ન હેાય અને ભક્તિ ન હાય તા જીવને માર્ગોની પ્રાપ્તિ થવી સંભવતી નથી. પરમકૃપાળુ દેવ પત્રાંક ૭૭૧માં અતિ સ્પષ્ટપણે જણાવે છે. તે પત્રના છેલ્લા પારામાં સમકિતની પ્રાપ્તિ સબંધે અતિ અતિ બળવાન, સુંદર, ભાવવાહી શબ્દોથી જણાવ્યુ` છે; વચનશૈલી અદ્ભુત, આત્માને ઝડપથી સ્પર્શે અને પકડે તેવી વિના પ્રયાસે આત્મામાંથી નીકળી છે; જ્યાં વિષય અત્યંત ઉપકારી હેાય ત્યાં વાણીનું પ્રકાશવું પણ તેવુ હોય જ. આ પારાના છેડે જે વચના છે તે આ પ્રમાણે છે :— “ તથારૂપ પુરૂષના પ્રત્યક્ષ યાગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરૂષનાં વચનરૂપ શાસ્ત્રાથી કોઈક પૂર્વે આરાધક હાય એવા જીવને સમિત થવુ સંભવે છે; અથવા કોઈ એક આચાય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમિત પ્રાપ્ત કરાવે છે. ” (૭૭૧) આ વચનેથી નિયમ એ ખતાબ્યા કે પરણા માગ ની પ્રાપ્તિ તથારૂપ પુરૂષના પ્રત્યક્ષ યાગથી થાય છે; અથવા કોઈ જીવ પૂર્વના આરાધક હેાય એટલે પૂર્વભવમાં તેને કઈ તેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy