________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૭] જ્ઞાની પુરૂષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (૪૬)
પૂર્વે થઈ ગયેલા મોટા પુરૂષનું ચિંતન કલ્યાણકારક છે તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું, પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જેગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરૂષ છે મેક્ષે ગયા છે એવા (અહંતાદિક) પુરૂષનું ચિંતન ઘણું કાળે ભાવાનુસાર મેક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરૂષને નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.” (૨૪૯) “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મ વિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે? સમજ્ય જિન સ્વરૂપ. પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે રેકાય અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણું થાય. સ્વચ્છેદ મત આગ્રહ તજી, વતે સદ્દગુરુ લક્ષ સમતિ તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org