________________
[ ૧૬.
નિર્વાણમાગ નું રહસ્ય
“ શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવત્યુ છે, તેઓ વધારે ઉપકારી ? કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અતિથી નિવારનાર એવા અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુ વધારે ઉપકારી ? તે પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્ર એટલા વિચાર રહે છે કે મહાવીરસ્વામી સર્વજ્ઞ છે અને પ્રત્યક્ષ પુરૂષ આત્મજ્ઞ-સમ્યક્દિષ્ટ છે, અર્થાત્ મહાવીરસ્વામી વિશેષ ગુણસ્થાનકે વતા એવા હતા. મહાવીરસ્વામીની પ્રતિમાની વમાનમાં ભક્તિ કરે, તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ કરે એ એમાં હિતયેાગ્ય વિશેષ કાણુ કહેવા યેાગ્ય છે? તેના ઉત્તર તમે મને વિચારીને સવિસ્તર લખશેજી. ” (૫૨૭)
આ પ્રશ્નના ઉત્તર મળ્યે હેાય તેવુ વચનામૃતમાંથી જાણી શકાતું નથી. તેથી ખીજા' વચના જોઇએ.
te
પૂર્વે થઈ ગયેલા અન'ત જ્ઞાનીએ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનાં દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હેાય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હાય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીના કળશે। અત્રે હાય તા તેથી તૃષા છીપે, ” (૪૬ ૬)
,,
ઃઃ
“ જીવ પેાતાની કલ્પનાથી ક૨ે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનુ ક'ઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org