________________
[૧૪]
નિર્વાણમાર્ગનું રહસ્ય તે અંતર્ સંશોધન કેઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે” (૪૭), “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે : મેક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ... અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્ મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (૨૦૦)
પરમ કૃપાળુ દેવે માર્ગને જે મર્મ છે, તે અહીં આ પત્રમાં પ્રગટપણે ખુલે કરી બતાવ્યું કે “માર્ગને પામેલે માર્ગ પમાડશે” (૧૬૬). આથી એમ જણાવ્યું કે જીવને પરમાર્થમાર્ગમાં પ્રવેશ એક વિદ્યમાન પુરૂષની પ્રાપ્તિથી અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધાથી થાય છે અને પ્રગટ કરેલા રહસ્ય ઉપર કૃપાળુ દેવે પિતાને વચનામૃતમાં ઠેર ઠેર ભાર દીધું છે, જેથી તે રહસ્ય જિજ્ઞાસુ પુરૂષના લક્ષમાં આવે અને અનંતકાળની ભ્રાંતિ ટાળવા માટે સદુપાય કરે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર”માં ધર્મને મર્મ બતાવતાં કૃપાળુ દેવ પ્રકાશે છે કે –
ન
“ છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહીં ભક્તા તું એને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તં. અવ્યાબાધ સ્વરૂપ.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org