________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૧૩ ]
છે. એ સાત અદ્ભુત ખેલને વિસ્તારથી સમજવાના યત્ન કરીએ એ પહેલાં, પરમકૃપાળુ દેવે કહ્યું તેમ ઃ—
૬ એ સઘળાંનું કારણ કોઇ વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. ""
એ વચનાને યથાતથ્ય સમજવાના, તેની યથાર્થતા સિદ્ધ કરવાના અને તેનું રહસ્ય જાણવા માટેના પ્રયાસ કરીએ; કેમ કે તે વાત ખૂબ ખૂબ અગત્યની છે અને કલ્યાણના પ્રારભ માટે સમજવી અત્યંત આવશ્યક છે.
“ એ સઘળાંનુ કારણ ” એટલે નિર્વાણના અર્થે ઉપદેશેલા સાત ખેલની સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને સાચા આરાધનનું કારણ “ એક વિદ્યમાન સત્પુરૂષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. ’
'
પરમા માના મમ:
કલ્યાણુપ્રાપ્તિને જે માર્ગ છે અને તેનુ જે રહસ્ય છે તે શાસ્ત્રવાટે મળી શકતાં નથી. “ શાસ્ત્રમાં માગ કહ્યો છે, મમ કહ્યો નથી. મ તા સત્પુરૂષના અંતરાત્મામાં રહ્યો છે. ” (૫૮). ૮ ૮ ધર્મ ’ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશે ધનથી મળવાની નથી. અપૂર્વ અંતર્ સંશાધનથી તે પ્રાપ્ત થાય છે.
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org