________________
નિવણમાર્ગનું રહુસ્ય
[૧૧] મન કે બુદ્ધિ (બાહ્ય) થકી કે શાનાં બહુ વાંચન કે શ્રવણથી થતું નથી. મન કે બુદ્ધિ, વાંચન કે શ્રવણ તે કાર્યમાં માત્ર સહાયભૂત થઈ શકે, પરંતુ જે હેતુ સાધ્ય કરવાનું છે તે તેનાથી થાય તેમ બનવું અસંભવિત છે.
આ કાર્ય માત્ર વિચારણાથી થઈ શકે અને તે વિચારણા કેવી હોય? તે જણાવવાને અર્થે પરમ કૃપાળુ દેવે બે વિશેષણો આપ્યાં છે. એક “અવાગ્ય” અને બીજુ “અદ્ભુત.” આ બે વિશેષણો વિસ્તારથી અથવા ઊંડાણથી સમજવાની જરૂર છે અને ત્યારે જ મર્મ ખુલ્લે થશે.
[, વિચારણા કેવી કરવાની છે? તે કહ્યું કે અવાચ્ય એટલે વચનથી દર્શિત ન થઈ શકે તેવી ગુપ્ત, સહજ અને સ્વાભાવિક, અને અભુત એટલે વિસ્મય પમાડે તેવી, અપૂર્વ તરફ પ્રેરે તેવી, તેવું ક્યારેય ઘણું કરીને ન બન્યું હોય તેવી, અને આશ્ચર્યકારક ફળ પ્રાપ્તિ કરાવે એવી. આ પ્રમાણે ક્યારે બની શકે? તે નિઃશંકતાએ આ સમાધાન આપી શકાય કે આત્મવીર્યની પ્રેરણાથી આત્મામાં પ્રેમનું અવાએ સ્કુરણ થાય ત્યારે. એટલે આત્માની ઓળખાણ આત્માથી જ થાય છે. આત્મા પિતે જ પિતાને પિતા થકી પ્રેમ દ્વારા ઓળખી લે છે. અને તેમ થવામાં પરમ ઉત્તમ નિમિત્ત છે, સપુરૂષ પ્રત્યેનો પ્રેમ. આ પ્રેમની દોરીથી પુરૂષને આત્મા અને પિતાને આત્મા જોડાય છે અને અનંતકાળની ભ્રાંતિ ટળે છે. બાકી અન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org