SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમા નું રહસ્ય [ ૯ ] !! અઙીં પ્રથમ જ જીવની અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલી આવડી ભૂલ અથવા ભ્રાંતિ બતાવી છે. એ ભૂલને વિચારદશારૂપ એરણ પર મૂકી, સદ્વિવેકરૂપ છીણી દ્વારા અને તેના પર સદ્ગુરુના બોધરૂપ હથોડાના મારથી દેહ અને આત્માની એકતારૂપ ભૂલ ભાંગી જાય છે અને દેહ તથા આત્મા ભિન્ન ભિન્ન પ્રકારે શ્રદ્ધામાં આવે છે. દેહાદિથી ભિન્ન સ્વ-પર પ્રકાશક એવા જ્ગ્યાતિ સ્વરૂપ ” અને “ અટલ અનુભવ સ્વરૂપ ” એવા આત્મા શ્રદ્ધા દર્પણમાં પ્રકાશિત થાય છે. પરતુ તેમ થવાનું કાર્ય. કેટલુ વિકટ છે તે અમે બતાવ્યું છે; અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણુ, અનંત વાર વિદ્યાભ્યાસ, અન ંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્ય પણું પ્રાપ્ત થયુ છે” (૧૬૬) છતાં બ્રાંતિ ટળી નથી; શાસ્ત્રામાં સહસ્રગમે જપ, તપાદિ ક્રિયાઓ ઉપદેશી છે, તે કરવા છતાં ભૂલ ભાંગી નથી અને એમને એમ ચાલી આવી છે. જે પત્રાંક ૨૬૫ માં કાવ્ય દ્વારા જણાવ્યુ છે. (ર ઃઃ “ યમનિયમ સ`જમ આપ કિયા, પુનિ ત્યાગ મિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય ક્રિયા. Jain Education International મન પૌન નિરોધ સ્વબાધ કિયા, હઠ જોગ પ્રયાગ સુતાર ભયે; For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy