SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [ ૧૪૩] સત્તાગત સ્થૂળ કવાય બળપૂર્વક સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક સૂમ 2 ) દશમ , , ઉપશાંત , ,, એકાદશમ , ક્ષીણ . , દ્વાદશમ ક્ષપક શ્રેણિમાં આરૂઢ થયેલ મહાત્મા અગિયારમું ગુણ સ્થાન કૂદાવીને સીધા બારમે આવે છે. ઉપશમ શ્રેણિમાં ચઢેલ મહાત્મા ૧૧મે ગુણસ્થાનકે આવી નીચે ઊતરે છે, “તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે કે “હમણા આ શૂરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી” અને એથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. “કોઈ કહે છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં, તેમ માયાનું બળ ચાલે તેવું નથી? એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લેભ ઉદયમાન થાય છે. મારામાં કેવાં રિદ્ધિ, સિદ્ધિ અને ઐશ્વર્ય પ્રગટ થયાં” એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેને લેભ થવાથી ત્યાંથી જીવ પડે છે.” (ઉપદેશ છાયા, ૪) તે નીચે ઉતરી છઠું અથવા થે ગુણસ્થાનકે અટકી શકે છે અને જે જ્ઞાન વયે તે પહેલે ગુણસ્થાનકે આવી જાય છે. ક્ષાયિક સમકિતી મહાત્મા પણ ઉપશમ શ્રેણિમાં કદાચિત ચઢે છે અને અગિયારમેથી પાછા વળે છે ત્યારે તે આઠમે અટકી શકે છે અને તેથી નીચે ઊતરે તે છ નિયમથી અટકે છે, તેનાથી નીચે ઉતરવાનું બની શકતું નથી. એ ક્ષાયિક સમકિતને મહિમા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy