________________
[ ૧૪૨ ]
નિર્વાણમાર્ગનું રહસ્ય ચમત્કારિક અલૌકિક અનુભવ કાયમ ટકી શક્તો નથી. ભાવનો ઉદય આવતાં સાતમું તલ્લણ છૂટી જાય છે અને છઠું આવી જવાય છે. અહીં આ મહાત્મા વારંવાર છઠ્ઠા-સાતમામાં ખુલે છે અને સાથે સાથે આત્માના વીર્યની પ્રગટતા પ્રમાણે મેહનીયને વધુ સમય માટે દબાવી આત્મિક વિકાસ સાધે છે. શ્રેણી માંડવાની પૂર્વ તૈયારી અહીં થાય છે.
હવે ત્યાર પછીનાં વચને જોઈએ. “અને પૂર્ણ વીતરાગ નિવિકલપ સ્વભાવનાં કારણભૂત
ક્ષાયિક સમકિતી મહાત્મા સાતમા ગુણસ્થાનકમાં આત્મરસને અનુભવ કરતાં કરતાં અને આત્મવીર્યના ઉત્તરોત્તર વિશેષ ઉઘાડથી કર્મોની ક્ષીણતા કરી એક વખત શુકલધ્યાનના અપૂર્વ બળથી આઠમે પ્રવેશી ક્ષપકશ્રેણિ માંડી પિતાને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ બારમાં ગુણસ્થાનને અંતે પ્રગટ કરે છે, કેવળજ્ઞાની અને કેવળદશ થાય છે, અને કેવળી કહેવાય છે. આ મેક્ષમાર્ગની સમજણ પરમકૃપાળુ શ્રીમદ્જીએ તેમની હાથોંધ નં. રમાં આપી છે તે અત્રે જણાવીએ છીએઃ
ગ
મોક્ષમાર્ગ પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક સર્વ આચરણરૂપે તે અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે સપ્તમ અપૂર્વ આત્મજાગૃતિ
તે અષ્ટમ
છટૂ ડું
?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org