SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ { ૧૨૦] નિર્વાણમાર્ગનું રહસ્ય તરફ ઉપાધિની જ્વાલા પ્રક્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તે પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એ અનુભવ છે.” (પત્ર ૩૨૪, સં. ૧૯૪૮) મેક્ષ તે કેવળ અમને નિકટપણે વતે છે, એ તે નિશંક વાર્તા છે.” (પત્ર ૩૬૮, સં. ૧૯૪૮) “આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એ પરમપુરૂષ કરેલે નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.” (પત્ર પ૭૯, સં. ૧૯૫૧) “હે કૃપાળ! તારા અભેદ સ્વરૂપમાં જ મારે નિવાસ છે, ત્યાં હવે તે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારે પરમાનંદ છે...આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.” (પત્ર ૬૮૦, સં. ૧૯પર) પિતાની હાથોંધ નંબર એકમાં પિતાનું સ્વાત્મવૃત્તાંત આળેખ્યું છે, તેમાં તેઓશ્રી જણાવે છે – ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મચ્યો ઉદયકર્મને ગર્વ રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy