________________
[૧૧૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રવકાંટો છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે. (૯૪૯)
મારૂં ચિત્ત, મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય !
મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખૂજલી આવતી હોય તે આ શરીરને જડપદાર્થ જાણી પિતાનું માથું ખૂજલી મટાડવા આ શરીરને ઘસે ! (૮૫૦)
S
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org