________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૧૧૭ ]
દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ યેતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાએ. હું આજને ! અંતમુ ખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહેા તે અનંત અપાર આનંદ અનુભવશે.
સર્વ જગતના જીવો કોઈ ને કોઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સ’કલ્પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે; પણ અહા ! જ્ઞાનીઓએ તે તેથી વિપરિત જ સુખના મા નિષ્કૃત કર્યાં કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખના નાશ છે.
વિષયથી જેની ઇન્દ્રિયા આત્ત છે, તેને શીતળ એવુ આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે ?
પરમ ધ રૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવે પરિગ્રહ તેથી હવે વિરામ પામવાને જ ઇચ્છુ છું, અમારે પરિગ્રહને શુ કરવા છે? કશુ` પ્રયેાજન નથી.
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ,
હું આજના ! આ પરમ વાકચને આત્માષણે તમે અનુભવ કરે. (૮૩૨)
લેાકસ'જ્ઞા જેની જિંદગીના કાંટા છે તે જિંદગી ગમે તેવી શ્રીમ ́તતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ ચેગવાળી હોય તે પણ તે દુઃખના જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org