SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વાણમા નું રહસ્ય [ ૧૧૭ ] દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ યેતિસ્વરૂપ એવા આ આત્મા, તેમાં નિમગ્ન થાએ. હું આજને ! અંતમુ ખ થઇ, સ્થિર થઇ, તે આત્મામાં જ રહેા તે અનંત અપાર આનંદ અનુભવશે. સર્વ જગતના જીવો કોઈ ને કોઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સ’કલ્પમાં પ્રયત્નવાન છે, અને મેળવવામાં સુખ માને છે; પણ અહા ! જ્ઞાનીઓએ તે તેથી વિપરિત જ સુખના મા નિષ્કૃત કર્યાં કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખના નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયા આત્ત છે, તેને શીતળ એવુ આત્મસુખ, આત્મતત્ત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? પરમ ધ રૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવે પરિગ્રહ તેથી હવે વિરામ પામવાને જ ઇચ્છુ છું, અમારે પરિગ્રહને શુ કરવા છે? કશુ` પ્રયેાજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, હું આજના ! આ પરમ વાકચને આત્માષણે તમે અનુભવ કરે. (૮૩૨) લેાકસ'જ્ઞા જેની જિંદગીના કાંટા છે તે જિંદગી ગમે તેવી શ્રીમ ́તતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ ચેગવાળી હોય તે પણ તે દુઃખના જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005517
Book TitleNirvan Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1983
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy