________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૧૩] દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અને તમા ભાગે શમાવી દીધી !
(૮૧)
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગુડવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણું મૌનપણું અને અનિદ્રાપણું સાડા બાર વર્ષ લગભગ ભર્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તે પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગ્રહવાસમાં છતાં અભેગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિસ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્યા તે વ્યવસાય બીજા કરી ક્યા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચય કાર્યો કર્યો, પ્રવને પ્રવર્તને
સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે.
(૫૧૬) વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષય મૂછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમ કે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org