________________
તેમ કરવું.
[૧૦૮]
નિર્વાણમાર્ગનું રહસ્ય આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પિતાની ઈચ્છાએ કરેલો દેષ તીવ્રપણે ભેગવ પડે છે, માટે ગમે તે સંગપ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભ પણે પ્રવર્તવું ન પડે
(૨૯૨) છે. ગમે તે કિયા, જપ, તપ કે શાસ્ત્રવાચન કરીને પણ
એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્ન ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું યંગ્ય છે અને શું કરવું અગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કેઈની યથા
ગ્ય સિદ્ધિ નથી અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવાં કામનાં છે.....જપતપાદિક કંઈ નિષેધવા ગ્ય નથી, તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી.
. (૨૯) ( જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણ અનંત છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં પણ જ્યાં જ જાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમ જ તૃષ્ણ અલ્પ છે, અથવા નથી અને સર્વસિદ્ધિ છે ત્યાં સ્વરૂપ
સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! (૩૧૯)
સંસાર સંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org