________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૧૦૭ ]
અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે××× રાજાએ માગ્યું કે હે ભગવાન ! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી; તારા પરમ અનુગ્રહ મારા ઉપર હાય તે પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફ્રીથી મને સ્વપ્ન પણ ન હેા, એ વર આપ. પરમાત્મા સ્વિંગ થઇ જઇ ‘ તથાસ્તુ” કહી સ્વધામ ગત થયા.
કહેવાનો આશય એવા છે કે એમ જ ચેાગ્ય છે. કઠણાઇ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવતૃભક્તને સરખાં જ છે, અને વળી કઠણાઇ અને અશાતા તે વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાને પ્રતિષધ દનરૂપ નથી.
આપને તે એ વાર્તા જાણવામાં છે, તથાપિ કુટુ’બાદિકને વિષે કઠણાઇ હોવી ઘટારત નથી એમ ઊગતું હોય તે તેનું કારણ એ જ છે કે પરમાત્મા એમ કહે છે કે; તમે તમારા કુટુબ પ્રત્યે નિઃસ્નેહ હા અને તેના પ્રત્યે સમભાવી થઇ પ્રતિબંધ રહિત થાએ; તે તમારૂ છે એમ ન માના, અને પ્રારબ્ધયેાગને લીધે એમ મનાય છે, તે ટાળવા આ કઠણાઈ મે' મોકલી છે, અધિક શું કહેવું ? એ એમ જ છે. (૨૨૩ )
કુટુંબાકિ સંગ વિષે લખ્યું તે ખરૂ છે. તેમાં પણ આ કાળમાં તેવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેએ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org