________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[૧૦૫] માન્યતા છે, તે પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બેલે પણ આત્મા જે બંધનરહિત થત હોય, સમાધિમય દશા પામતે હોય તે તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે.
આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજે, જગતના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રને કંઈ હર્ષ શેક કરવા ગ્ય જ નથી. પરમ શાંતિપદને ઈચ્છીએ
એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છમાં ને ઇચ્છામાં તે મળી જશે. (૩૭)
એક ભવના છેડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવા પ્રયત્ન પુરૂષે કરે છે. (૪૭) - મતભેદ રાખી કેઈમેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદ ટાળે, તે અંતવૃત્તિને પામી કેમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે. (૫૪) આ સંસારના સુખ અનંતીવાર આત્માએ ભોગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મેહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગયે એ અવિવેક છે; કારણ સંસાર કહે છે, કડવા વિપાકને આપે છે, તેમ જ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવા ગયે; આ પણ અવિવેક છે. જ્ઞાનદર્શનાદિ ગુણો અજ્ઞાન–અદર્શનને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. "
(મોક્ષમાળા પાઠ ૫૧.)
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org