________________
[ ૧૦૪ ]
નિર્વાણમા નુ રહસ્ય
આ સંસારને શુ કરવા ? અન’તવાર થયેલી માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતા અટકા વવાને વગર ત્વચાનુ' તેનુ રૂપ વાર'વાર ચિંતવવા યોગ્ય છે. કે
હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત. વિચાર તે ખરા એમાં કયુ' સુખ છે?
ભાગના વખતમાં યોગ સાંભરે એ હળુકીનુ લક્ષણ છે. પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે. ( પત્રાંક ૨૧ )
પૃથ્વી સંબંધી કલેશ થાય તે એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી, ઊલટા હું તેને દેહ આપી જવાનો છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબધી કલેશ, શંકાભાવ થાય તે આમ સમજી અન્ય ભાક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો, ( જે વસ્તુને આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં ! ) ધન સંબધી નિરાશા કે કલેશ થાય તે તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સતેષ રાખજે; ક્રમે કરીને તે તુ નિઃસ્પૃહી થઈ શકીશ. (૨૫)
જગતને રૂડુ' દેખાડવા અન`તવાર પ્રયત્ન કર્યાં; તેથી રૂડુ' થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડુ થાય તેમ વ્યતીત કરવામાં જશે તે અનત ભવનુ સાટુ વળી રહેશે, એમ હું...લઘુત્વભાવે સમઢ્યા છુ.....આ મહાખ ધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહવા એ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org