________________
નિર્વાણમા નું રહસ્ય
[ ૧૦૩
કે રાજી થવું નહીં, બધાયેલાને જે પ્રકારે બાંધ્યા તેથી ઊલટી
શ્રુતે વર્તો એટલે છૂટશે.
( પત્રાંક ૫ )
સુખ-દુઃખ એ અને મનની કલ્પના છે.
ક્ષમા એ જ મેક્ષના ભવ્ય દરવાજો છે. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરૂ' ભૂષણ છે. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરૂ' મૂળ છે. સસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભાગવતા છતાં, વિદેહી દશા રાખવી.
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યે, તે ચે. અરે! ભવચક્રને આંટે નહિ એકે ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહેા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે ક અહે। રાચી રહે!? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કડા ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું. સંસારનું ન ર દે હુ ને હા રી જ વે, એના વિચાર નહીં અહાહા ! એક પળ તમને હવે !! ( મેાક્ષમાળા પાઠ ૬૭)
આ તે અખંડ સિદ્ધાંત માનજો કે સયાગ, વિયેાગ, સુખ, દુ:ખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઈત્યાદિ યાગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org