________________
[ ૧૦૦]
નિર્વાણમાર્ગનું રહસ્ય એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે, અને કહ્યું છે કે તે અશાવ્યા કેવળી............અર્થાત અચ્યા કેવળીનો આ પ્રસંગ સાંભળીને કેઈએ જે શાશ્વત માર્ગે ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એવો આશય નથી, એમ નિવેદન કર્યું છે.
કઈ તીવ્ર આત્માથીને એ કદાપિ સદ્ગુરુનો વેગ ન મળ્યા હોય અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજ વિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી આત્મજ્ઞાન થયું હોય તે તે ગુરુ માર્ગને ઉપેક્ષિત નહીં એ, અને સદ્ગથી પિતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવું નહીં હોય. એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મેક્ષમાર્ગને લેપ ન થાય તેવું વચન પ્રકાશવું જોઈએ.” (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, વિવેચન ગાથા ૯)
વળી જીવે વિચારવું ઘટે છે કે એવા અશા કેવળી કેટલા?. એ તે અપવાદરૂપ છે, એ ભૂલવા ગ્ય નથી.
“સર્વકાળ એ જ કહેવા માટે જીવવા ઇચ્છનાર રાયચંદની વંદના, *
પત્ર પુરે કરી ઉપર પ્રમાણે સહી કરી છે તે પણ ઘણી સૂચક છે. કૃપાળુ દેવ સ્પષ્ટ જણાવે છે કે આજે, કાલે અથવા મૂળ પાઠ મૂકવા ધારેલે પણ મૂકાયે લાગતું નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org