________________
નિર્વાણમાર્ગનું રહસ્ય
[ ૧૦૧] ગમે ત્યારે પૂછવામાં આવે ત્યારે એ જ કહેવાનું થશે; તેમાં કિંચિત્ માત્ર ફરક નહીં હોય. તે બતાવે છે કે આ વીર પ્રભુ પાસેથી મળેલ, અનુભવે જોયેલે, જાણેલે સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે અને શ્રી તીર્થંકરદેવનાં વચન સર્વથા ત્રણે કાળ કેવળ સત્ય જ હોય. કૃપાળુદેવ જણાવે છે કે જીવવાની ઈચ્છા હોય તો તે પણ તે જ સિદ્ધાંત કહેવા અર્થે છે. સ્વછંદ અને મેહના કારણે લુપ્ત થયેલ ત્રિકાળી સત્ય સજીવન કરવાની તેમની પ્રબળ આકાંક્ષા આ વચન પરથી સ્પષ્ટ સમજાય છે.
શાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org