________________
[૬]
નિર્વાણમાર્ગનું રહસ્ય આપી યોગ્ય જીવ પાસે માગને મર્મ ખુલે કર્યો તે ઉચિત જ છે.
બીજુ, કૃપાળુ દેવે કંઈ માન પ્રતિષ્ઠા અથવા પૂજાદિની કામનાથી રહસ્ય પ્રગટ કર્યું છે એમ પણ નથી અને તે તેમને પત્ર નં. ૧૭૧ (જેને ઉતારે પૂર્વે શરૂમાં અપાઈ ગયે છે) સિદ્ધ કરી આપે છે. એગ્ય જીની સત્પાત્રતા જોયા પછી યથાગ્ય માર્ગદર્શન આપવા જ્ઞાની ભગવંતની કરૂણામય વૃત્તિ હેય અને તે પ્રમાણે વર્તે છે, તેમ તેમણે કર્યું છે.
ત્રીજું, મુમુક્ષુઓને પત્ર લખવા સિવાય, તેમણે ક્યારે પણ રહસ્ય પ્રસિદ્ધ કર્યું નથી; એટલું જ નહીં, પિતાની વર્ધમાન થતી આત્મદશા હેવા છતાં, તેમણે ક્યારે પણ પ્રસિદ્ધ થવાનું ઈચ્છયું નથી, ઊલટું ગુપ્તપણે રહેવાનું પ્રશંહ્યું હતું અને દશા જાણનાર મુમુક્ષુને તેમના પિતાના સંબંધે ઉચ્ચાર સુદ્ધાં ન કરવા વારંવાર સૂચવ્યું હતું; તેમાં ભૂલ થતી દેખાય ત્યારે ઠપકે પણ આપ્યું હતું. તે વચને અહીં લખી જણાવવા જરૂર ન હોવાથી તેમ કર્યું નથી.
Kઅને એ જ સર્વ શાસ્ત્રને, સર્વ સંતના હૃદયને ઇશ્વરના ઘરને મર્મ પામવાને મહામાર્ગ છે.
અહીં નિર્વાણમાર્ગના સાત બેલથી જે રહસ્ય પ્રગટ કર્યું છે, તે સર્વ શાસ્ત્રોને સાર છે, સર્વ સંતના હૃદયને અનુભવ સ્વરૂપ નિચોડ છે અને પરમાત્માના ઘરનું નવનીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org