SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ P ૨૨૫ P-૨૨૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ કર્યો નથી, પરંતુ વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજયરત્નસૂરિના રાજ્યમાં રચ્યાનું એમણે કહ્યું છે. એથી એ વિ. સં. ૧૭૩૨ની પૂર્વેનો નથી એમ ફલિત થાય છે. ૧૩૮ પૃ. ૧૨૦-૧૫૦ ગદ્યમાં છે. અને પૃ. ૧૩-૧૭નું લખાણ જ. મ.માં છે, પૃ. ૪૯૩માં રક્ષાપર્વનો ઉલ્લેખ છે. સાક્ષીભૂત ગ્રંથો– વર્ષ-પ્રબોધમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ કરાયો છે અને એમાંથી અવતરણો અપાયાં છે : અર્થકાણ્ડ (પૃ. ૧૨૯, ૩૫૫, ૩૯૪, ૪૬૦), *ફુલક (પૃ. ૩૭૮), ગાર્ગીયસંહિતા (પૃ. ૨૭૧, ૪૧૫, ૫૦૩), ચતુર્માસકુલક (પૃ. ૩૫૪, ૩૭૪), જગન્મોહન (પૃ. ૨૭૨), "જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ (પૃ. ૮૯), *તિથિકુલક (પૃ. ૩૫૯, ૩૮૧), ત્રૈલોક્યદીપક (પૃ. ૧૭૯, ૩૯૨, ૪૬૦), નરપતિજયચર્યા (પૃ. ૨૧૭), બાલબોધ (પૃ. ૪૦૪, ૪૦૮, ૪૧૭), “ભગવતી (પૃ. ૪૪, ૬૩, ૬૫, ૬૭) અને એની વૃત્તિ (પૃ. ૪૬), *ભદ્રબાહુસંહિતા (પૃ. ૪૨૭), મેઘમાલા (પૃ. ૫૨, ૨૪૯, ૨૫૧, ૩૧૯) રુદ્રકૃત મેઘમાલા (પૃ. ૪૭, ૩૧૦૦, ૧૭૨, ૪૧૯૦, ૨૧૨, ૩૨૭), હીરવિજયસૂરિષ્કૃત મેઘમાલા (પૃ. ૫૪૧, ૬૨ ૨૩૭, ૭૨૫૩, ૪૩૧૧, ૩૪૨, ૩૮૫, ૪૫૧), રત્નમાલા (પૃ. ૮૬), વારાહીસંહિતા (પૃ. ૪૯૫), વિવેકવિલાસ (પૃ. ૫, ૩૦), “સ્થાન (પૃ ૨, ૩, ૮૯, ૧૮૯) અને એની વૃત્તિ (પૃ. ૪), દુર્ગદેવકૃત ષષ્ટિસંવત્સર (પૃ. ૧૦૮) અને અજ્ઞાતકર્તૃક સારસંગ્રહ (પૃ. ૧૮૮, ૩૫૮, ૩૬૨). આ પુસ્તકમાં નીચે મુજબના ગ્રંથકારોનાં નામ આપી એમની કૃતિમાંથી અવતરણો અપાયાં છે :– કેવલકીર્તિ (દિ. (પૃ. ૩૧૨, ૪૨૩), ગિરધરાનંદ (પૃ. ૩૮૫), મેઘજી ઉપા. (પૃ. ૨૬૨, ૩૪૭), મેઘમાલાકાર (પૃ. ૧૦), રુદ્રદેવ (પૃ. ૩૦, ૨૧૨, ૩૩૭, ૩૬૭, ૪૧૦, ૪૨૩, ૪૨૪, ૫૦૧), વરાહ (પૃ. ૩૧૯, ૩૨૨, ૩૩૦, ૩૩૫, ૪૧૯), અને હીરસૂરિ (પૃ. ૨૫૮, ૨૬૦, ૨૮૯, ૨૯૨, ૩૪૦, ૪૬૦, ૪૬૧). ‘લૌકિક’ કે ‘લોક’ એવા ઉલ્લેખપૂર્વક ગુજરાતી પદ્યો નીચે મુજબનાં પૃષ્ઠોમાં અપાયાં છે :– ૧૧, ૨૩૦, ૨૩૨, ૨૩૪, ૨૩૮, ૨૪૮, ૨૬૦, ૨૮૯, ૨૯૦, ૨૯૬, ૨૯૮, ૩૨૦, ૩૨૬, ૩૪૨, ૩૪૮, ૩૫૨, ૩૬૧, ૩૬૬, ૩૯૩, ૧૦૪૦૧, ૪૦૬, ૪૦૭, ૪૧૨, ૪૪૨, ૪૫૦, ૧૧૪૫૧, ૪૫૪, ૪૫૯, ૪૬૦, ૫૦૦. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪૪)માં રચના-વર્ષે ‘તરીકે વિ. સં. ૧૭૩૨ પછીનો' એવો ઉલ્લેખ છે. આ પૃષ્ઠાંક ઉપર્યુક્ત (પૃ. ૨૨૪) ભગવાનદાસના પ્રકાશનના છે. આ ચિહ્નથી અંકિત કૃતિ પાઇયમાં છે. ૩-૪. આ પૃષ્ઠો ઉપર બ્રાહ્મણ રુદ્રદેવ એવો ઉલ્લેખ છે. ૫. અહીં હીરમેઘમાલા એવો ઉલ્લેખ છે. ૧. ૨. ૬-૯. આ અવતરણ ગુજરાતીમાં છે. પૃ. ૪૫૫માં મેઘમાલામાંથી ગુજરાતી ઉતારો છે. ૧૦-૧૧. અહીં ‘ભડુલી' એવો નિર્દેશ છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy