________________
શ્રી મંગલકલશ રાસમાલા
ગણેશજી'ના નામે છે. વાસ્તવમાં આ કૃતિ ગણેશજીના શિષ્ય પ્રેમમુનિની છે.
૭) જીવણમુનિ કૃત મંગલલશ ચૌપાઈ.
આ કૃતિની બે પ્રત (ક.) આચાર્ય શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર કોબા, અને (ખ.) શેઠ લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર - અમદાવાદથી પ્રાપ્ત થઈ છે.
-
માપ
(ક.) પ્રત ક્રમાંક ૧૫૪૯૮, પ્રતનું ૨૪.૫ × ૧૧ સે.મી. છે. કુલ પત્ર૧૮ છે. પ્રતિ પત્ર પંકિત ૧૩. પ્રતિ પંક્તિ અક્ષરો ૩૨થી ૩૬ છે.
-
અક્ષરો સુંદર છે. દેશી, છંદના નામો અંકો વગેરે લાલ અક્ષરથી લખાયેલા છે ખૂટતા એક-બે અક્ષરો જમણી-ડાબી બાજુના હાંસિયામાં ઉમેરેલા છે.
પ્રતિની આદિ ‘।ાઈના શ્રી પાર્શ્વનાથ ।।’ આ પ્રમાણે છે. અને પુષ્પિકા આ પ્રમાણે છે.‘ईति नवरस मंगलकलसचोपाइ संपूर्ण लिखत મહાક્ષેતી (પછી અક્ષરો ખૂબ આછા થઈ જવાને કારણે આગળનું વંચાતું નથી) છેલ્લે ‘સંવત ૧૮૮૬’ આવું વંચાય છે.
આ પ્રતમાં પુષ્પિકા પૂરી થયા પછી ‘સર્પવિષ મંત્ર’ અને તેના પછી પ્રતાપમંત્ર આલેખેલું છે.- સર્પમંત્ર
'|| ॐ नमो छारीय वीर मारा मीर ल्यावल्यावः न ल्यावे तो तोरा गुरुकी आंणः
Jain Education International
न ल्यावे तो तोरे माथे चक्र पडे ॐ छारीया વીર અમુવિ જ્યાવ ૐ ત્યાવ : ત્યાવઃ ૪ : ठ : स्वाहा ।। सापमंत्र कल वांणी लुणा मेदना दादोन्युं राणि विस मारके कीधा पाणी जाग्यम्या वर वीस लीया छीन : पाणी पाउचुरला तीन होठ - कंठ - जीभ वीस रहतो माये देठ ती भाकर गुरुकी सगति मोरी भगतः ।'
»
આ મંત્ર પછી પ્રતાપ યંત્ર આપ્યું છે
प्रताप जंत्र
१७ नम २७
75
२५
२८
२३
२२ २६
१५
પરિ. (ખ.) પ્રતક્રમાંક ૩૬૨૦, પ્ર.સં. ૪૪૦૩, પ્રતનું માપ-૨૭.૩ x ૧૧.૩ સે.મી. કુલ પત્ર-૧૧. (તેમાં ૧-અ પર લખાણ નથી.) પ્રતિ પત્ર પંક્તિ-૧૩ પ્રતિ પંક્તિ અક્ષરો-૫૦થી ૫૫ છે. સૂચિપત્રમાં આ કૃતિ ‘મંગલકલશચરિત્ર’ના નામે છે.
२१
२४
१९
-
For Personal & Private Use Only
વચ્ચે બદામ આકારનું કોરુ ચોખડું છે. પુષ્પિકાના ઉલ્લેખ પ્રમાણે જીવણજી ઋષિના શિષ્ય મુકુંદઋષિએ આત્માર્થે આ પ્રત લખી છે. પરંતુ, પત્ર ક્રમાંક-૩ (અ-મા), ૫ (અઆ) ૭ (અ-મ) આ ત્રણ પત્રો અને પત્રો પર અક્ષરો, લખાણની પદ્ધતિ આદિ બધું જ બદલાઈ ગયેલું છે. વચ્ચેની કોરી જગ્યા પણ આ પત્રોમાં નથી. આથી, આ સંપૂર્ણ પ્રત બે વ્યક્તિઓએ લખી હોય અથવા આ ત્રણ પત્રો જીર્ણ થઈ જવાને કારણે ફરીથી લખીને પ્રતમાં
www.jainelibrary.org